આદિવાસી સમાજનો અવાજ બનવા ચિરાગ પટેલ ‘આપ’માં જોડાયા

0
વાંસદા: હાલમાં ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીના આવવાથી રાજકારણમાં ઉલટ-ફેર થવા લાગ્યું છે કોંગ્રેસ-ભાજપમાંથી તો કાર્યકર્તા તો આપમાં જોડાય જ રહ્યા છે પણ આજે...

કુકેરીની એન્જિનિયર આસિ. પ્રાધ્યાપિકાના આપઘાત કેસમાં આખરે પોલીસે દ્વારા નોંધાયો ગુનો

0
ચીખલી: ચીખલીના રાનકુવા પંથકમાં ખૂબ જ ચર્ચાસ્પદ બનેલ મહિલા પ્રાધ્યાપિકા આપઘાત કેસમાં આખરે ચીખલી પોલીસ આજે એક્શનમાં આવી મહિલાને દુષ્પ્રેરણા આપવામાં એમના ભાવિ પતિ...

વાંસદાના ચાપલધરા ગામમાં સ્વચ્છ ભારતના મિશનને કલંકિત ગ્રામ પંચાયતના વહીવટદારો

0
નવસારી: દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના સ્વચ્છ ભારતને કલંક લગાડવાતા હોય એમ નવસારી જિલ્લાના વાંસદાના તાલુકાના ચાપલધરા ગામના ગ્રામ પંચાયતના વહીવટદારો ગામમાં જોવા...

ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોના દિગ્ગજ અભિનેતા અરવિંદ રાઠોડનું થયું નિધન

0
ગુજરાત: આજરોજ ગુજરાતી રંગભૂમિ અને ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા અરવિંદ રાઠોડનું નિધન થયાની જાણકારી મળી રહી છે ત્યારે સમગ્ર ગુજરાતી ફિલ્મજગતમાં શોકનું વાતાવરણ છવાઈ...

નવસારીમાં આવેલી પ્રકાશ ટોકીઝ પાસે ભેદી સંજોગોમાં મળી આવી યુવકની લાશ

0
નવસારી: નવસારી જિલ્લામાં આવેલી પ્રકાશ ટોકીઝ પાસે આવેલા ઝાડી-ઝાંખરા જેવા નિર્જન વિસ્તારમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે...

સરકાર આતંકવાદ કૃત્ય પ્રોત્સાહન આપી રહી છે : છોટુભાઈ વસાવા

0
ઝઘડિયા: નર્મદા જીલ્લાના ઝઘડિયાના  ધારાસભ્ય છોટુ વસાવાએ વીડિયો સંદેશો વહેતો કરી રાજય સરકાર અને કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે બે...

કપરાડામાં ૨૦૦ જેટલા યુવા કાર્યકર્તા આમ આદમી પાર્ટીનો ધારણ કરશે ખેસ: જયેન્દ્ર ગાંવિત

0
કપરાડા: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ઉમલી ગામમાં ગુજરાતના રાજકારણમાં પર્દાપણ કરવા જઈ રહેલી આમ આદમી પાર્ટીમાં આવતી કાલે ૧૧:૩૦ વાગ્યે 200 થી પણ વધારે...

વાંસદાના મહેન્દ્રભાઈ પટેલનું પુસ્તક ‘ કુંકણા લોકવાર્તાઓ ‘ ને દ્વિતીય પારિતોષિક જાહેર

0
વાંસદા: ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા વર્ષ -૨૦૧૯માં પ્રકાશિત શ્રેષ્ઠ પુસ્તક તરીકે લોકસાહિત્ય વિભાગમાં મહેન્દ્રભાઈ પટેલનું પુસ્તક ' કુંકણા લોકવાર્તાઓ' ને દ્વિતીય પારિતોષિક જાહેર...

આદિવાસી લોકોમાં ખવાતી વિટામીનયુક્ત કાંચનારની ભાજી

0
વાંસદા: પ્રકૃતિ સાથે તાદાત્મ્ય જાળવી આદિવાસી સમાજ લોકો જંગલોમાંથી મળતી અનેક ચીજ-વસ્તુઓનો ઉપયોગ પોતાના ખોરાક માટે કરતો હોય છે તેમાં તે જંગલો અને પોતાના...

મહુવાના અનાવલ ગામમાં સર્પદંશથી એક મહિલાનું થયું મોત

0
મહુવા: ચોમાસાની શરૂઆત થતાંની સાથે આપણી આસપાસ રહેતા ઝેરી જ સાપો ઘરમાં કે ઘરની આસપાસ આશરો લેતા હોય છે ત્યારે અમુક વખતે ભૂલથી કામ...