વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે જિલ્લાના જાણો કેટલા અને કયા કયા રસ્તાઓ થયા બંધ.!
દક્ષિણ ગુજરાતમાં મેધરાજા મહેરબાન સવારથી જ વલસાડમાં તોફાની બેટીંગ, દક્ષિણ ગુજરાતમાં આજ સવારથી વરસાદી માહોલ છે વલસાડ જીલ્લામાં ભારેથી અતિભારે વરસાદને કારણે રસ્તાઓ પર...
જોરાવરપીરના દર્શન આવેલા એક જ પરિવારના પાંચ વ્યક્તિઓ અંબિકા નદીમાં ડૂબ્યા
અનાવલ: આજે સુરત જિલ્લાના મહુવા તાલુકાના કુમકોતર ખાતે અંબિકા નદીમાં નાહવા ગયેલ સુરતના એક જ મુસ્લિમ સમુદાયના પરિવારના પાંચ વ્યક્તિઓ ડૂબી જવાનો ઘટના પ્રકાશ...
શ્રી જ્ઞાન કિરણ ઢોડિયા જ્ઞાતિ મંડળ સુરખાઈમાં PSI, ASI, અને કોન્સ્ટેબલના શારીરિક કસોટી 2...
ચીખલી: નવસારી જિલ્લામાં ચીખલી તાલુકામાં શ્રી જ્ઞાન કિરણ ઢોડિયા જ્ઞાતિ મડળ સુરખાઈ ખાતે 2 સપ્ટેમ્બર રોજ આદિવાસી યુવાનો માટે સવારે 07.00 કલાકે થી PSI,...
ધરમપુરમાં ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન આપતો યોજાયો સેમિનાર
ધરમપુર: આદિવાસી વિસ્તારના યુવાઓ આવનારા સમયમાં પોતાના મનગમતા અને ડિમાન્ડડેડ કેરિયર મેળવી શકે આ ઉદ્દેશ સાથે ગુજરાત સરકાર દ્વારા ભવિષ્યમાં લેવાનાર સ્પર્ધાત્મક પરીક્ષાની પૂર્વ...
નર્મદા : કેવડિયા ખાતે ત્રણ દિવસીય ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક મળશે
ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારી બેઠક કેવડીયા ખાતે મળશે. 1 સપ્ટેમ્બર થી ત્રણ દિવસ માટે કેવડિયા કોલોની સ્ટેટયુ ઓફ યુનિટી ખાતે આવેલ ટેન્ટ સીટીમાં આ...
બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેન ક્યારે થશે ચાલુ, જાણો કોણે કરી જાહેરાત
કોરોના મહામારીના સમયે બંધ થયેલ નેરોગેજ ટ્રેન જે બાપુ ની ટ્રેન તરીકે ઓળખાતી બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેન અંતરિયાળ વિસ્તારના આદિવાસીઓને શહેર સાથે જોડે છે ત્યારે...
વિકાસની ઝપેટમાં આવેલા આદિવાસી લોકોના પ્રાકૃતિક દેવ સ્થાનો બચશે ખરા..
તાપી: આ કોઈ ધર્મની લાગણી દુભાવવા નહિ પણ હકીકત લાગે એવી વાત છે એક તરફ મંદિરો અને મસ્જીદો ચર્ચ અને ગૃરુદ્વારા માટે મોટી મોટી...
પ્રાકૃતિક સોંદર્યતા વેરતાં આ હિલ સ્ટેશનની મુલાકાત તો બનતી હૈ બોસ..
ધરમપુર: દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આવેલા ડુંગરોની વરસાદી વાતાવરણમાં પ્રાકૃતિક સોંદર્યતા સૌળે કળાએ ખીલી ઉઠતી હોય છે અને એને માણ્યા આનંદ જીવનમાં તૃપ્તિનો અહેસાહ...
સાપુતારા માલેગાવ ઘાટમાર્ગ પર ટામેટા ભરી અમદાવાદ તરફ જતો ટેમ્પો પલટ્યો
ડાંગ: વઘઇથી સાપુતારા જતાં માર્ગમાં અકસ્માતોનો સિલસિલો થમવાનું નામ નથી લેતો અવાર-નવાર આ રસ્તા પર અકસ્માતની ઘટના બનતી જ રહે છે ત્યારે તેમાં ઉમેરો...
જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી તહેવાર રાનકુવા PSI સરપંચોને કર્યા તાકીદ
ચીખલી: ગતરોજ રાનકુવા પોલીસ સ્ટેશન ખાતે પી.એસ.આઇ જી.એસ.પટેલની અધ્યક્ષતામાં વર્તમાન સમયમાં જ જાહેર થયેલી જન્માષટમી અને ગણેશ ચતુર્થી તહેવાર મુદ્દે કોરોના મહામારીની નવી ગાઇડ...
















