નવસારીના ડી.જે સાઉન્ડ સંચાલકો માંગણી લઈને નવસારીના BTTS સંગઠને આપ્યું આવેદનપત્ર
નવસારી: આજરોજ નવસારીમાં છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલા કોરોના કાળમાં કપરી પરિસ્થિતિ સામનો કરી રહેલા ડી.જે સાઉન્ડ સંચાલકોની માંગોને લઈને નવસારી જિલ્લાના BTTS સંગઠન...
15 માં નાણાંપંચમાં થયેલા ભેદભાવ અંગે ધરમપુર તાલુકા પંચાયતને કલ્પેશ પટેલે આવેદનપત્ર સાથે આપી...
ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકા પંચાયત ખાતે 15 માં નાણાંપંચ અંગે ભેદભાવ ભર્યું વલણ રાખી અન્યાય કરવામાં આવ્યો હોવાનું બહાર આવતા અપક્ષના નેતા કલ્પેશભાઈએ જો...
આગામી ત્રણ દિવસ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘમહેર આગાહી
દક્ષિણ ગુજરાત: સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા, તાપી, સુરત ભરૂચ જેવા જિલ્લામાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી મેઘરાજા તોફાની બેટિંગ ફરી શરૂ...
ધરમપુરમાં રબાડા નામથી ઓળખાતા આદિવાસી યુવા ફાસ્ટ બોલરની અંડર-19 વિનુ માંકડ ટ્રોફી-2021-22માં પસંદગી
ધરમપુર: પ્રતિભા ન વિસ્તાર નડે ન પરિસ્થિતિ જેનું ઉદાહરણ પૂરું પાડયુ છે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારના ઉભરતા આદિવાસી ક્રિકેટરરે ગુજરાતની...
વાંસદાના અંકલાછ અજાણ્યા વ્યક્તિની ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી લાશ !
વાંસદા: નવસારીના વાંસદા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આત્મહત્યા કરવાનો સિલસિલો જાણે ખતમ થવાનો નામ નથી લઇ રહ્યો એવું લાગે છે આજે ફરી એક વાર વાંસદા...
સુરતના સડક સે સરહદ તક નામના ગ્રુપના યુવાઓને લેફ્ટનેન્ટ સ્વપ્નીલ ગુલાલે આપ્યો મદદનો હાથ
સુરત: એવું કહેવાય છે કે જો તમારી મંજિલ પ્રત્યેની દોડ આત્મવિશ્વાસની સાથે હોય તો ખરાબ પરિસ્થિતિને ટાળવા માટે ક્યાંક ને ક્યાંક મદદનો હાથ મળી...
સુરત જિલ્લાના ઉમરપાડામાં ગણપતસિંહ વસાવાએ એગ્રો પ્રોસેસિંગ યુનિટનું કર્યું ભૂમિ પૂજન
સુરત જિલ્લાના ઉમરપાડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા માર્કેટ યાર્ડ, કેવડી ખાતે શ્યામા પ્રસાદ મુખર્જી અર્બન મિશન યોજના અંતર્ગત રૂ.૩.૦૬ કરોડના ખર્ચે તૈયાર થનારા...
જંગલની જમીનો બિનઅધિકૃત ખાણો અને દબાણો તાત્કાલિક દુર કરો: છોટુભાઈ વસાવા
ઝઘડિયા: આદિવાસી ધારાસભ્ય છોટુ વસાવા દ્વારા રાજ્યની જંગલની જમીનો પરના બિનઅધિકૃત લોકો દ્વારા ગેરકાયદેે ઉભી કરેલ ખાણો તથા અન્ય દબાણો તાત્કાલિક દૂર કરવા પગલાં...
લોક સમસ્યાના નિવારણ વાળા આવેદનોપત્ર પર ઝડપથી કાર્યવાહી કરવામાં આવે: ડાંગ બસપા
ડાંગ: ગતરોજ ડાંગ જિલ્લાના બહુજન સમાજ પાર્ટી દ્વારા આપવામાં આવેલ આવેદનપત્ર પર સરકારીતંત્ર આંખ આડા કાન કરી સમસ્યાના નિવારણ ન કરતાં હવે પછી શું...
નવસારીનાં સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલ હસ્તે હરતું-ફરતું દવાખાનું થયું લોકાર્પણ
ગતરોજ નવસારીનાં સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલ હસ્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 71મા જન્મદિવસ નિમિત્તે શારદા ફાઉન્ડેશન ચીખલી દ્વારા સ્પંદન હોસ્પિટલનાં સહયોગથી “સુવર્ણા...
















