વાંસદાના લાકડબારી ગામમાંથી પસાર થતી નદીમાં અજાણ્યા યુવકની તરતી મળી લાશ..
વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ગામોમાં અજાણ્યા શખ્સોની લાશ મળ્યાનો સિલસિલો યથાવત છે એમ કહેવામાં ખોટું નથી. ત્યારે તાજા જાણકારી મળ્યા અનુસાર વાંસદા તાલુકાના...
કપરાડામાં શાળામાં ગેરહાજર પકડાયેલા શિક્ષકો વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવાશે: તાં.પં.શિ.શાખા કપરાડા
કપરાડા: હાલમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં પાંચવેરા ગામમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની લોલમલોલ કર્યાના તાલુકા વિકાસ અધિકારીના ફરિયાદ આધારે અચાનક તપાસના કારણે કિસ્સો...
નવેરા સ્કુલમાં NDRF દ્વારા આપત્તિ વ્યવસ્થાપન અંગે યોજાયો જનજાગૃતિ કાર્યક્રમ
વલસાડ: ગતરોજ વલસાડ કલેકટર ક્ષિપ્રા આગ્રે દ્વારા જિલ્લામાં કોઈ પણ પ્રકારની આપત્તિ સમયે બચાવ કામગીરી, પ્રાથમિક સારવાર, રાહત કામગીરી કઇ રીતે કરવી તેની જાણકારી...
સુરત જિલ્લામાં ‘મેગા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ’ હેઠળ ૮૩,૩૨૧ ઘરોનો સર્વે
સુરત: ચોમાસાની શરૂઆતની સાથે જ મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા જેવા મચ્છરો દ્વારા ફેલાતા વાહકજન્ય રોગોનું પ્રમાણ મોટી સંખ્યામાં વધી જાય છે. જેને અનુલક્ષીને સુરત...
લોકમંગલમ ટ્રસ્ટના કાર્યકર્તાઓની લોકસેવાની ઈન્દ્રધનુષી પ્રવૃતિઓ..
ધરમપુર: લોકસેવાના પ્રતિબિંબ સ્વરૂપ વલસાડ ધરમપુરના કાર્યરત લોકમંગલમ ટ્રસ્ટ હાલમાં ઇન્દ્રધનુષના રંગોની જેમ આદિવાસી વિસ્તારના ગામડાઓમાં વિવિધ પ્રવૃત્તિ દ્વારા જરૂરીયાતમંદ લોકોના પ્રશ્નો અને સમસ્યાને...
ગુજરાતે વર્ષ 2020-21ના સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષમાં દેશના મોટા રાજ્યોમાં પ્રથમ ક્રમે
ગુજરાતે વર્ષ 2020-21 ના સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષમાં 72 ટકા મેળવીને દેશના મોટા રાજ્યોમાં પ્રથમ ક્રમ હાંસલ કરવાની સિદ્ધિ મેળવી છે. નવી દિલ્હીમાં કેન્દ્રીય...
અમદાવાદમાં દિવ્યાંગજનોને વિનામૂલ્યે સાધન-સહાય આપવાના ત્રિ-દિવસીય કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રહ્યા ઉપસ્થિત
જયપુરની ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ તથા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં દિવ્યાંગજનોને વિનામૂલ્યે સાધન-સહાય આપવાના ત્રિ-દિવસીય કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ...
CM ભુપેન્દ્રભાઇ પટેલે શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના વરિષ્ઠ સચિવો તથા અધિકારીઓની સાથે...
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના વરિષ્ઠ સચિવો તથા અધિકારીઓની બેઠક યોજીને આ વિભાગની કામગીરીની સમીક્ષા હાથ ધરી હતી.
તેમણે નગરોમાં લાઇટ,...
તાપીમાં યોજાનાર ચુંટણીને લઈને હથિયાર ધારકોને જાણો : શું મળી છે નોટીશ
તાપી: આગામી ૦૩ ઓક્ટોબરના રોજ યોજાનાર જિલ્લા/તાલુકા પંચાયતની પ્રસંગોપાત ખાલી બેઠકોની ચૂંટણી દરમિયાન સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ તથા મુકત અને ન્યાયી...
નર્મદા જિલ્લામાં આવેલા કરજણ બંધની શું છે ખબર.. જાણો
નર્મદા: વર્તમાન સમયમાં નર્મદા જિલ્લામાં આવેલ કરજણ બંધના ઉપરવાસમાં આવેલા સ્ત્રાવ વિસ્તાર સાગબારા અને દેડીયાપાડા તાલુકામાં સતત ભારે વરસાદના કારણે ચાલુ સિઝનમાં ૯૪ ટકા...
















