ધરમપુરની વનરાજ કોલેજના રમતવીરોએ દક્ષિણ ગુજરાત યુનિ.ની વિવિધ રમતોમાં વગાડયો ડંકો…
ધરમપુર: આદિવાસી વિસ્તારોના યુવાનોએ પોતાની પ્રતિભા બતાવી છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત દ્નવારા આયોજિત એથ્લેટિક સ્પર્ધામાં અમારી શ્રી વનરાજ આર્ટસ એન્ડ કૉમર્સ...
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલએ જાણો નરેશ પટેલ અંગે શું આપ્યું નિવેદન…
ગુજરાત: થોડા સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાશે ત્યારે ગુજરાતના રાજકારણમાં અવનવા સમીકરણો રચાવવાની શરૂવાત થઇ ગઈ છે. હાલમાં પાટીદાર અગ્રણી નરેશ પટેલને લઈને ચર્ચાનો...
વઘઈની બોર્ડરે આવેલ માલુંગા નાકા પર હોમગાર્ડની લુખ્ખી દાદાગીરી.. તંત્ર બે ધ્યાનમાં…
વઘઈ: હોળીના તહેવારમાં વઘઈની બોર્ડરે આવેલ માલુંગા નાકા પર 'ચા કરતાં કીટલી ગરમ' ને સાર્થક ઠેહરાવાતો હોય એમ એક હોમગાર્ડ દ્વારા દાદાગીરી કરી પોતાની...
ધરમપુરના છેવાડાના માનવીના સ્વાસ્થ્ય માટે યોજાયો મફત સર્વરોગ નિદાન કેમ્પ: જુઓ વિડીયો
ધરમપુર: આદિવાસી વિસ્તારોમાં ગરીબ લોકોના રોગોના નિદાન માટે હોળી અને ધૂળેટી જેવા તહેવારોમાં પણ સેવાભાવી લોકો અને સંસ્થાઓ દ્વારા છેવાડાના માનવીને સ્વાસ્થ્ય મળી રહે તે...
તાપીમાં સામે આવ્યો સમાજમાં માનવતાની મહેક મહેકાવતો કિસ્સો…
તાપી: આપણા સમાજમાં માનવતા મરી પરવારી નથી એનો તાજો કિસ્સો બહાર આવ્યો હો એમ કહી શકાય આજે નવસારી કોલેજના વાઈસ ચાન્સેલરે તાપી જિલ્લાના આદિવાસી...
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા સરકાર કરશે 3300 શિક્ષકોની ભરતી..
ગુજરાત: હાલમાં ગુજરાત રાજ્યમાં યુવાનોમાં બેરોજગારીને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યસરકાર 3 હજાર 300 શિક્ષકોની ભરતી...
IPL 2022માં ગુજરાતીઓ માટે શું છે ખાસ સુવિધા…
IPLની 15મી સિઝનમાં બે નવી ભાષાઓમાં કોમેન્ટ્રી પણ જોવા મળશે અને આ વખતે બ્રોડકાસ્ટર ડિઝની સ્ટાર નવી જોડાયેલી ગુજરાતની ટીમ માટે પ્રાદેશિક લોકોને જોડવા...
ચીખલીના રાનવેરીખુર્દમાં LCB એ 12 જુગારીઓને રોકડા 1,11,500 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા.
ચીખલી: હવે હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે તેમ તેમ નવસારી જિલ્લામાંથી દારૂનો જથ્થો અને જુગાર રમતા જુવારીઓના પકડાવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે...
પોલીસની જાણમાં વાંસદામાં દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા હોવાનો આદિવાસી મહિલાઓનો દાવો…
વાંસદા: એકબાજુ સરકાર અને તેના મંત્રીઓ દારુબંદીની વાતો કરતા દારૂના વેચાણ બાબતે કડક પગલાં લેવાની જાહેરાત કરતાં હોય છે ત્યારે નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં...
ધરમપુરના કેળવણી ગામમાં ગ્રામસભાના ઠરાવ અવગણના કરી મનમાની કરતાં અસામાજિક તત્વો વિરુદ્ધ અપાયું આવેદનપત્ર
ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના કેળવણી ગામે ગ્રામપંચાયતનું ઉદ્ધઘાટન સરપંચશ્રી અને ચૂંટાયેલા 6 સભ્યો અને ગ્રામજનોને વિશ્વાસમાં લીધા વિના કામ ચાલુ કરવામાં આવેલ છે જેથી...
















