આવતીકાલથી રાજ્યભરમાં ધોરણ 10-12ના વિદ્યાર્થીઓની શરુ થશે બોર્ડની પરીક્ષા: જાણો શું રેહશે નિયમો..!
ગુજરાત: આવતીકાલથી રાજ્યભરમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા શરૂ થશે. કોરોના બાદ પ્રથમવાર ધો.10-12ના કુલ 14,98,430 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10 ની પરીક્ષા...
ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ પહેલી એપ્રિલે મનાવશે કાળો દિવસ..
ગુજરાત: હવે ગુજરાતના જૂની પેન્શન સ્કીમ અમલમા મુકવા કર્મયોગીઓએ ભાજપ સરકાર સામે બાંયો ચઢાવી છે કાળી પટ્ટી બાંધી કર્મચારીઓ કરશે વિરોધ કરી ઉપવાસ, ધરણા...
વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન દ્વારા પ્રદુષિત પાણી છોડી માનવ સ્વાસ્થ્ય સાથે કરાઈ રહ્યા છે...
ગુજરાત: એક તરફ લોકો પ્રદુષિત પર્યાવરણન કારણે વિવિધ રોગોથી મૃત્યુ પામી રહ્યા છે ત્યારે ખાનપુરના વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન માંથી નીકળતી ફ્લાય એશ સંપ બનાવી...
જાણો: ક્યાં બનેવીએ ‘ગળે પડશે’ ની બીકે સાળીનું ગળું દબાવી કરી હત્યા !
ગુજરાત: હાલમાં ગુજરાતમાં મહિલાની હત્યા મોટા પ્રમાણમાં થઇ રહ્યું છે ત્યારે ગતરોજ ડભોઇ પોલીસ સ્ટેશનમાં મંડાળા ગામમાંથી બનેવી દ્વારા જ સાળીનું ગળું દબાવીને હત્યા કરવાની...
ચીખલીમાં સારવણીના ગ્રામપંચાયતનું લાઈટના મીટરની ચોરી થયાની પોલીસ ફરિયાદ
ચીખલી: વર્તમાન સમયમાં ચીખલી તાલુકાનાં અનેક ગામોમાં નાની મોટી ચોરીના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે ચોરીનો ચોંકાવનારો એક કિસ્સો ચીખલીનાં સારવણી ગામનાં ગ્રામપંચાયતની...
જાણો: ક્યાં પૂર્વ પ્રેમીએ પ્રેમિકા અને તેના પતિને મારી નાંખવાની આપી ધમકી !
સુરત: દક્ષિણ ગુજરાતના સુરતમાં પાગલ પ્રેમીએ તેની પૂર્વ પ્રેમિકાને માર મારી પોતાના જ હાથમાં બ્લેડ મારી તેણે પૂર્વ પ્રેમિકા અને તેના પતિને મારી નાખવાની...
વઘઈના મોટી દાબદર ગામમાં વાસ્મો યોજનાનો લેવાઈ રહ્યો છે અંગત લાભ: ગ્રામજનો બેહાલ… તંત્રના...
ડાંગ: રાજ્ય સરકાર દરેક ગ્રામ્ય વિસ્તારમાં પાણી મળી રહે તે માટે વાસ્મો યોજના લાવવામાં આવી હતી ત્યારે ડાંગના વઘઈ તાલુકાના મોટી દાબદર ગામે વાસ્મો...
છોટુભાઈ વસાવાએ ગાંધીનગરમાં થયેલા આદિવાસીના આંદોલનને લઈને શું કહ્યું…
નર્મદા: ગતરોજ ગાંધીનગરમાં થયેલા આદિવાસીના આંદોલનોને પોતાનું રાજકીય ફાયદા માટે હડપી લેવાની કોશિશને વર્ષોથી ઉમરગામથી અંબાજી સુધી આદિવાસીના પ્રશ્ન માટે લડતા આવેલા અને આદિવાસીના...
નવસારીમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષા માટે તંત્રની તૈયારી શરુ
નવસારી: કોરોના મહામારીના કારણે બે વર્ષ બાદ બોર્ડની ઓફલાઈ પરીક્ષા 28 માર્ચથી ધોરણ-10 અને 12ની પરીક્ષાનો નવસારીમાં થનારા આરંભને લઈને તંત્રએ તૈયારી શરુ કરી...
અમે ચૂંટાઇને આવેલા આદિવાસીઓ નેતાઓ સંગઠિત નથી તેનું પરિણામ સમાજ ભોગવે છે: મહેશ વસાવા
ગાંધીનગર: દક્ષિણ ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો આદિવાસીઓ દ્વારા દિવસેને દિવસે વિરોધ મોટું સ્વરૂપ લઈ રહ્યું હોય તેવું...
















