નરેશ પટેલની ખેરગામના ઘરમાં આગ લાગવાના કારણે બેસહારા બનેલા બે પરિવારની મુલાકાત..

ખેરગામ: આજરોજ ખેરગામના સરસીયા ખાતે માનનીય કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ જીલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ રક્ષાબેન પટેલ પ્રાંતઅધિકારીશ્રી,મામલતદાર સાહેબશ્રી, ટીડીઓ...

સાંસદ મનસુખ વસાવાએ AAP-BTP ગઠબંધન અને BTPના છોટુ વસાવા વિષે શું આપ્યું નિવેદન.. જાણો

રાજપીપળા: ભરૂચના ચંદેરીયામાં આદિવાસી સંમેલન માંઆમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી વચ્ચે ગઠબંધન થવાથી ગુજરાતના રાજકારણમાં આજે નવું સમીકરણ રચાવા જઈ રહ્યું છે....

કપરાડામાં રાજ્યમંત્રી જીતુભાઈના કાફલાને બતાવાયા કાળા વાવટા.. કેમ ? જુઓ વિડીયો

0
કપરાડા: થોડા દિવસો અગાવ પોતાની સત્તામાં મદમસ્ત બનેલા સર્કલ અધિકારી ગીરીનારામાં એક ગરીબ આદિવાસી પરિવારને ઘર વિહોણા કરી નાખવામાં આવ્યાને લઈને આદિવાસી સમાજમાં હાલમાં...

વલસાડ જાયન્ટસ્ દ્વારા તિથલ બીચ તથા સાંઈલીલા સામે પુસ્તક પરબ કાર્યક્રમ

0
વલસાડ: વલસાડ જાયન્ટસ્ દ્વારા પુસ્તક પરબ કાર્યક્રમનો બીજો મણકો.. તા.01/05/2022 આ મહિનાના પ્રથમ રવિવારે જાયન્ટસ્ ગ્રૂપ ઑફ વલસાડના પ્રમુખશ્રી ડૉ. આશા ગોહિલ તથા તેમની...

MBBSની વિદ્યાર્થીએ ગર્લ્સ હોસ્ટેલના નવમાં માળેથી કૂદી કર્યો આપઘાત – જાણો કેમ ?

0
ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં વિદ્યાર્થીઓના જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે ગાંધીનગરમાં GMERS મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રહીને MBBSના ત્રીજા વર્ષમાં અભ્યાસ...

ડાંગમાં બહુજન સમાજ પાર્ટી દ્વારા પંચાયતોના કામોમાં ભ્રષ્ટાચાર અને સ્થાનિક લોકોની રોજગારીને લઈને અપાયું...

0
ડાંગ: ડાંગ જિલ્લામાં 311 ગામમાં સરપંચશ્રીઓની માંગણીને લઈને બહુજન સમાજ પાર્ટી દ્વારા કોન્ટ્રાકટરો ડાંગ જિલ્લામાં લાગતા વળગતા ટ્રેન્ડર્સ પાસ કરાવીને અને બહારના લોકોને ડાંગમાં...

આર જમાનાદાસ કંપનીના પ્રકાશિત બીએ. બીજા વર્ષના પુસ્તકમાં આદિવાસી સમાજને કરાયો બદનામ: જાણો

0
તાપી: હાલમાં જ આર જમાનાદાસ કંપનીએ બીએ. બીજા વર્ષના માટે તૈયાર કરેલ પુસ્તકમાં એઈડ્સના કારણો દર્શાવનાર ચેપ્ટરમાં આદિવાસી સમાજનું અપમાન કરવાના બદઈરાદે "આદિવાસી સમાજમાં...

પોતાના કાર્યક્ષેત્રમાં આવતાં ગામડાઓમાં લોકજાગૃતિ PI કિરણ પાડવીએ ઉપાડી પહેલ..

0
ભિલોડા: ગતરોજ નવનિયુક્ત ભિલોડા પો. ઇન્સ. શ્રી કિરણભાઈ પાડવી વીરપુર ગામની મૂલાકાત લીધી હતી, જેમાં ગામના સરપંચશ્રી, માજી સરપંચશ્રી તેમજ ગામના વડીલ આગેવાનો યુવા...

કપરાડામાં આદિવાસી સંઘર્ષ મોરચા દ્વારા વન અધિકાર કાનુન, PESA, પાંચમી અનુસુચિ જેવા મુદ્દે યોજાઈ...

0
કપરાડા: આજરોજ વલસાડના કપરાડા તાલુકાના તુકવાડા ગામમા આદિવાસી સંઘર્ષ મોરચા દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદિવાસી વન અધિકાર કાનુન 2006ના મુદા...

ધરમપુરની વનરાજ કોલેજના વિધાર્થીઓ જાણો.. કઈ બાબતને લઈને આવ્યા આક્રોશમાં..

0
ધરમપુર: આજરોજ શ્રી વનરાજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ધરમપુર ટેબલેટ મેળવવા માટે 1000 રૂપિયા ફી ભરી હતી અને 3 વર્ષ પુરા થયા હોવા છતાં...