ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓની જાણો કઈ કઈ માંગણીઓનો કર્યો સ્વીકાર ..

0
ગુજરાત: ગતરોજ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફર્ન્સ કરીને આંદોલન પર ઉતારેલા સરકારી કર્મચારીઓની 15 જેટલી માંગ સ્વીકારી છે. જેમાં જૂની પેન્શન...

ખેરગામ તાલુકાની સરસિયા કોલેજમાં ગુજરાતમાં યોજાનાર 36માં રાષ્ટ્રીય ખેલકૂદ મહોત્સવનું યોજાયું કેમ્પેઈન.. 

0
ખેરગામ: ગતરોજ ખેરગામ તાલુકાની સરસિયા કોલેજમાં આચાર્ય ડો.સંજયભાઈ પટેલનાં યજમાનપદે તાલુકાકક્ષાનો 36માં રાષ્ટ્રીય ખેલકૂદ મહોત્સવનું કેમપેઈન અને CELEBRATING UNITY THROUGH SPORTS" અંતર્ગત ગુજરાતનાં ખેલાડીઓમાં...

ગુજરાત NSUI કોંગ્રેસ ગુજરાત રાજ્યના પ્રદેશ મંત્રી તરીકે કપરાડાના દશરથ કડુંની વરણી..

0
કપરાડા: હાલમાં આદિવાસી યુવાનોમાં દરેક ક્ષેત્રમાં પોતાનો પરચમ લહરાવી રહ્યા છે ત્યારે કપરાડા જેવા નાત્રીયાલ વિસ્તારમાંથી આવતાં યુંઅવાને રાજનીતિમાં પોતાની પ્રતિભા બતાવી રહ્યો છે...

ધરમપુરના વાવ બિરસામુંડા સર્કલમાં સ્થાપિત ક્રાંતિકારી બિરસામુંડાની ખંડીત પ્રતિમાને લઈને આદિવાસી સમાજમાં આક્રોશ..

0
ધરમપુર: ધરમપુર તાલુકાના વાવ બિરસામુંડા સર્કલ પાસે બેસાડેલ ક્રાંતિકારી બિરસામુંડાની પ્રતિમા ખંડીત થયા હોવાથી બાબતે ધરમપુર નગરપાલિકાના ચીફ ઓફિસરને વારંવાર રજુવાત કરવા છતાં કોઈ પણ...

જાણો.. વાપી GIDC માં આવેલ કઈ કંપનીમાં લાગી ભીષણ આગ.. શું થયું નુકશાન ?

0
વાપી: આજરોજ વાપી GIDC માં 3rd ફેઝમાં આવેલ સુપ્રીત કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ભીષણ આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો જેણે લઈને કંપનીમાં...

BTP એ વિધાનસભા 2022ની ચુંટણીમાં પોતાનું સ્ટેન્ડ કર્યું ક્લીયર.. જાણો શું કહ્યું BTP સુપ્રીમો...

0
દક્ષિણ ગુજરાત: ભારતીય ટ્રાયબલ પાર્ટીએ હાલમાં જ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આપ સાથેના ગઠબંધનનો છેડો ફાડયો છે ત્યારે આજે BTP સુપ્રીમો છોટુભાઈ વસાવાએ ઉત્તર ગુજરાત...

૩૯ દિવસથી આંદોલન કરતા આરોગ્યકર્મીઓએ આખરે ગાંધીનગરને ધેર્યું..

0
ગાંધીનગર: આજે ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારઓ, ખેડૂતો અને માજી સૈનિકોના આંદોલનથી ધમધમી ઉઠ્યું હતું. આંદોલનકારીઓને રોકવા પોલીસના ધાડેધાડા ઉતારી પાડવામાં આવ્યા હતા. જેના કારણે ગાંધીનગર...

દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ વિષે શું કરી હવામાન શાસ્ત્રી અંબાલાલની આગાહી..

0
ગુજરાત: હાલમાં ગુજરાતમાં ફરી એકવાર બરોબરનો વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી સમયમાં રાજ્યના અનેક જિલ્લામાં તોફાની પવન અને કડાકા...

ધોધમાર વરસાદમાં નર્મદા અને ભરુચ જિલ્લા આશ્રમ શાળા કર્મચારી સંઘના કર્મચારીઓની હક અને અધિકારની...

0
નર્મદા-ભરૂચ: ગુજરાતના મોટાભાગના ક્ષેત્રોના કર્મચારીઓ પોતાના હક અને અધિકાર માટે રેલીઓ યોજી, આંદોલનો કરી અને આવેદનપત્રો આપી રહ્યા છે ત્યારે  ગતરોજ નર્મદા અને ભરુચ...

લોકનેતા અનંત પટેલની વિદ્યાર્થીઓની બસ ચાલુ કરવા મુદ્દે કરાયેલી પદયાત્રા સફળ.. માત્ર 6 દિવસમાં...

0
વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના અંતિમ ગામોમાં બસના અભાવે 8 કિમી.ચાલતા જવું પડે છે.વાંસદા-ચીખલીના ધારાસભ્યો અનંત પટેલને જાણ થતા વાંસદા કોંગ્રેસ સમિતીના આગેવાનો અને વાલિયો...