ઔધોગિક તાલીમ સંસ્થા ચીખલી ખાતે પાસ આઉટ થયેલ તાલીમાર્થીઓનો યોજાયો કૌશલ દિક્ષાંત સમારોહ..
ચીખલી: ગુજરાત સરકાર શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ચીખલી ખાતે વિશ્વકર્મા જયંતિ નિમીત્તે તા-૧૭-૦૯-૨૦૨૨ ના રોજ પાસ આઉટ થયેલ...
વાંસદામાં આંકડાનો જુગાર રમાડતા ચાર લોકો દિપડાના ચામડું વેચવાના ફિરાકમાં વન વિભાગના હાથે ચડ્યા.....
વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના કેટલાક લોકો દિપડાના ચામડાને લાખોમાં વેચવાની ફિરાકમાં હોવાની બાથમી મુંબઇ વાઈલ્ડ લાઈફ ક્રાઈમ બ્યુરોને મળી હતી અને તેઓ દ્વારા વલસાડ...
વાંસદાની મનપુર ITIના કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન યોજના ચાલુ કરવા અને ગ્રેડ પેમાં સુધારાની...
વાંસદા: આજરોજ ગાંધીનગરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની જેમ જ વાંસદા તાલુકાના મનપુર ગામમાં આવેલ ITIના કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન યોજના ચાલુ કરવા અને ગ્રેડ...
વાંસદા કચેરીમાં આદિવાસી સેના દ્વારા બોગસ આદિવાસી અને નવી જાતિને નહિ સમાવવા બાબતે અપાયું...
વાંસદા: હાલમાં જ દેશના ઘણાં રાજ્યોમાં આદિવાસી સમાજમાં નવી 12 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેને લઈને આજરોજ વાંસદા તાલુકા આદિવાસી સેના દ્વારા બોગસ...
વાપી- શામળાજી રોડ પર પડેલા ખાડાઓ બાબતે ધરમપુરનું રોડ તંત્ર ગાંધારી બન્યું છે: કલ્પેશ...
ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકામાંથી પસાર થતો રોડ નેશનલ 56 વાપી થી શામળાજી રોડ પર પડેલ ખાડામાં આદિવાસી સમાજના જાગૃત યુવાનો અને અપક્ષ સદસ્ય કલ્પેશ...
સાગબારા તાલુકામાં મનરેગા યોજનામાં તંત્રની બેદરકારી અને નફ્ફટાઈને લઈને કોંગ્રેસ દ્વારા અપાયું આવેદનપત્ર
નર્મદા: સાગબારા તાલુકામાં મનરેગા યોજનામાં આઠ થી નવ મહિના થઈ ગયા છતાં હજુ સુધી એજન્સી ફિક્સ કરવામાં ન આવવાની સાગબારા તાલુકાનાં સરપંચની ફરિયાદને લઈને...
વાંસદાના સુખાબારી ગામમાં APPના કાર્યકર્તાઓ દ્વારા ગેરંટીકાર્ડનું ડોર ટુ ડોર વિતરણ..
વાંસદા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ આમ આદમી પાર્ટી ખૂબ જ જોરશોરથી તૈયારીમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આજરોજ વાંસદા તાલુકાના સુખાબારી...
વાંસદામાં વાસનાના ભૂખ્યા કાકાએ સગી ભત્રીજી પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી.. મામલો પોલીસ સ્ટેશનમાં
વાંસદા: યુવતીઓ જ્યારે પોતાના ઘરમાં જ સલામત ન હોય તો બહારની શું વાત કરવી.. હાલમાં જ વાંસદા તાલુકામાં વાસના ના ભૂખ્યા કાકાએ સગી ભત્રીજી પર...
સરકારનો નિર્ણય: આંગણવાડીના કર્મચારીઓના પગારમાં જાણો.. કેટલો થયો વધારો
ગાંધીનગર: ગુજરાતમાં આંગણવાડીના કર્મચારીઓની માંગણી પુરી કરતા સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે આંગણવાડીની તેડાગર બહેનોના પગારમાં 1500 તો આંગણવાળીની બહેનોના પગારમાં 2000નો...
જૂની પેન્શન સ્કીમનો મુદ્દો ઊભો ને ઊભો જ રહ્યો, 2005 પછી ભરતી થયેલા કર્મચારીઓનું...
ગુજરાત: ગતરોજ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સયુંકત મોરચાની વિવિધ માંગો સાથે શરૂ થયેલા આંદોલનનો આજે દેખીતી રીતે અંત આવ્યો હોય તેમ...
















