કેવડીયા (એકતાનગર) ટેન્ટસીટી-2 ખાતે કાયદા મંત્રીઓ અને કાયદા સચિવઓની યોજાઈ ઓલ ઈન્ડિયા કોન્ફરન્સ
નર્મદા: ગરૂડેશ્વર તાલુકાના એકતાનગર ટેન્ટસીટી નં-2 ખાતે કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા 15 અને 16 મી ઓકટોબર 2022 દરમિયાન કાયદા મંત્રીઓ અને કાયદા સચિવોની...
વ્યારામાં પોલીટેક્નીક ઈન એગ્રીકલ્ચર કોલેજમાં ઈન્ટર પોલીટેક્નીક ચેસ ટુર્નામેન્ટ ૨૦૨૨-૨૩નું આયોજન
વ્યારા: પોલીટેક્નીક ઈન એગ્રીકલ્ચર કોલેજ વ્યારા ખાતે ઈન્ટથર પોલીટેક્નીક ચેસ ટુર્નામેન્ટમ ૨૦૨૨-૨૩ નું તારીખ ૧૭/૧૦/૨૦૨૨ અને ૧૮/૧૦/૨૦૨૨નાં રોજ સફળ આયોજન થયું. જેમાં દક્ષિણ ગુજરાતની...
અનંત પટેલ પર હુમલાના મામલમાં ડો.નિરવ પટેલને મળી રહી છે અસામાજીક તત્વો દ્વારા ધાકધમકીઓ.....
ખેરગામ: થોડા દિવસ પહેલા વાંસદાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના આગેવાન અનંતભાઈ પટેલ પર ખેરગામમાં કેટલાંક વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો, જેમાં ડો.નિરવ ભુલાભાઇ પટેલ...
‘આવનારા સમયમાં ડિગ્રી જરૂરી નથી’ PM Modiએ કેમ આપ્યું આવું નિવેદન..? જાણો
ગુજરાત: અત્યાર સુધી આપણે સાંભળ્યું હતું કે જો તમારી પાસે અભ્યાસ અને સારી ડિગ્રી ન હોય તો તમને કોઈપણ સંસ્થામાં સારા પદ પર નોકરી...
આજથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કોમર્સ વિભાગમાં સેમેસ્ટર-3ની ઓફલાઈન પરીક્ષા શરુ..
નવસારી: સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કોમર્સ વિભાગમાં સેમેસ્ટર-3ની પરીક્ષા 7મી ઓકટોબરના રોજથી શરૂ થઈ ગઈ છે. ત્યારે આજથી આર્ટ્સ ફેકલ્ટીની પરીક્ષાની પરીક્ષાનો આરંભ થઇ ગયો...
લોકનેતા અનંત પટેલ પર હુમલો થયા પહેલાં ના સ્ક્રીનશોટ વાયરલ : રીન્કુ આહિર નામના...
વાંસદા: લોકનેતા અનંત પટેલ પર હુમલા પહેલાના સ્ક્રીનશોટ વાયરલ થયા છે. હુમલો કરનાર રીન્કુ આહિર નામના વ્યક્તિએ ગ્રુપમાં લોકોને દશેરા ટેકરી પર પહોંચવા માટે...
વડોદરા-મુંબઇ એક્સપ્રેસ-વેની 94 ટકા જમીન તંત્રના કબજામાં, નવેમ્બરથી પૂરજોશમાં થશે કામગીરી..
નવસારી: વડોદરા-મુંબઇ એક્સપ્રેસ વે 392 હેકટર જમીનમાંથી 367.63 હેકટર જમીનનો કબજો લેવાઈ ગયો છે.અને વિવિધ વિસ્તારમાં સ્ટ્રક્ચરલ કામ તો શરૂ થઇ ચુક્યું છે આવનારા...
ખેરગામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 144 લાગુ: જાણો શું છે આખી વાત..
ખેરગામ: વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પર બે દિવસ પહેલા સાંજે હુમલો થયો હતો. ખેરગામ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા જતા હતા તે સમયે...
જાયન્ટ્સ ગ્રુપ ઓફ વલસાડ દ્વારા આજે “એરફોર્સ ડે” નિમિત્તે નિવૃત્ત એરફોર્સ ડે ની ઉજવણી
વલસાડ: આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી સાથે જ જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન ગોલ્ડન જયુબિલી વર્ષ ઉજવણીના ભાગરૂપે જાયન્ટ્સ ગ્રુપ ઓફ વલસાડ દ્વારા આજે "એરફોર્સ ડે" નિમિત્તે...
પારડીમાં વલસાડ કલેકટરની અધ્યક્ષતામાં 15 ઓક્ટોબરે યોજાનાર ગરીબ કલ્યાણ મેળોને લઈને મળી બેઠક
વલસાડ: ગુજરાતમાં 14 અને 15 ઓક્ટોબરના રોજ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન થનાર છે ત્યારે વલસાડમાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો તા. 15 ઓક્ટોબરના રોજ...
















