રોમેલ સુતરિયાના નેતૃત્વમાં થયેલ વ્યારા સુગર ફેકટરીનું આંદોલન હવે ભણાવશે BA સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓને..
તાપી: શ્રી ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી દ્વારા હજારો આદિવાસી ખેડૂતો પાસેથી ૯૩,૦૦૦ ટન શેરડી લીધા બાદ તેના નાણાં નહીં ચૂકવતા સામાજીક...
વલસાડ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ કરાવ્યો 2 ધન્વન્તરી આરોગ્ય રથનો શુભારંભ..
વલસાડ: ગુજરાત સરકાર દ્વારા જનહિતને લઈને અનેક યોજનાઓ લાગુ કરવામાં આવી છે તેમની એક એટલે ધન્વન્તરી આરોગ્ય રથ.. જેનો આજે વલસાડમાં જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા...
દક્ષિણ ગુજરાતમાં પથરીના રોગોમાં રામબાણ ઈલાજ કરતી વાંસદા તાલુકાની ‘અમૃત હોસ્પિટલ’
વાંસદા: અમૃત હોસ્પિટલ એટલે.. ઇમરજન્સી સેવાઓથી લઇ અન્ય પ્રકારની તાત્કાલિક સારવાર માટે 24x7 કાર્યરત રહે છે. અમૃત હોસ્પિટલ.. પિતાના માનવસેવા વારસાને સાતત્યપૂર્ણ રીતે આગળ...
વલસાડના ચણવાઈ ગામના તળાવમાં થઈ રહેલી કામગીરીને.. વિકાસ ગણવો કે વેડફાટ.. તંત્ર નિંદ્રાધીન
વલસાડ: વેડફાટ કરી વિકાસની દિશામાં આગળ વધતું તંત્ર.. આપણા વડાપ્રધાન મોદી જયારે “જલ સંચય અભિયાન” જેવી યોજના દ્વારા લોકોની પાણીની જરૂરિયાત સંતોષવામાં પડયા છે...
ધરમપુરમાં લેવાયો લોક નિર્ણય..નેતા કે નામપ્રદ વ્યક્તિના બદલે લોકોએ ખુલ્લો મુક્યો સ્વર્ગવાહિની નદીનો પુલ.....
ધરમપુર: ગતરોજ ધરમપુરનો સ્વર્ગ વાહિની નદી પર બનાવવામાં આવેલો પુલનું ઉદ્ઘાટન કોઈ નેતા કે નામપ્રદ વ્યક્તિના હસ્તે થાય એ પહેલાં જ ધરમપુરના લોકોએ કંટાળીને...
વાહન ફીટનેસ તેમજ વાહનોથી થતાં પ્રદૂષણને ડામવા ગુજરાત સરકાર એક્શન મોડમાં..
ગુજરાત: સરકાર વાહનોથી થતાં પ્રદૂષણ દુર કરવા સાથે વાહનોની ફિટનેશ તેમજ રોડ સેફ્ટીને પ્રાધાન્ય આપવા રાજ્ય સરકાર એક્શન મોડમાં દેખાઈ રહી છે. વધતા જતા...
ગુજરાતના ભરુચ જિલ્લાને દ્રષ્ટિ વસાવાએ વિશ્વના ફલક પર અપાવ્યું ગૌરવ
ભરુચ: એક આદિવાસી દિકરીની ટ્રાઇબલ વિસ્તારથી લઈ વર્લ્ડ ચેમ્પિયનશીપ સુધી સફર દેશની કરોડો દિકરીઓને પ્રેરણા પૂરી પાડી માઈલ સ્ટોન બની ૯ મી નેશનલ આઇસ...
ઉચ્છલ તાલુકાના નાનછલ ગામના યુવાએ ઈમરજન્સીમાં 18મી વખત કર્યું નિઃસ્વાર્થ રક્તદાન..
ઉચ્છલ: ગતરોજ ઉચ્છલ તાલુકાના નાનછલ ગામના અલ્પેશભાઇ જયુભાઇ ગામીત ૧૮મી વખત બ્લડ કર્યું. જેઓ ૧ પ્રથમ વખત ડિલેવરી વાણી બહેનને જરૂર હતી તેમને જરૂર...
આદિવાસી વિસ્તારોમાં થતાં સરકારી કાર્યક્રમોમાં જોહાર શબ્દનો ઉપયોગ ફરજીયાત કરો: કલ્પેશ પટેલ
ધરમપુર: આજરોજ મહામહિમ રાષ્ટ્રપતિશ્રી અને મહામહિમ રાજ્યપાલશ્રીને આદિવાસી સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડાયેલ જોહાર શબ્દનો ઉપયોગ આદિવાસી વિસ્તારમાં ફરજિયાત બોલવા અંગેનું જાહેરનામું પાડવા બાબતે...
ગુજરાતના 87 રેલવે સ્ટેશનોની થશે કાયા પલટ જાણો: કયા કયા
ગુજરાત: હવે રેલવે બજેટનો પણ સામાન્ય બજેટની અંદર સમાવેશ થઈ જાય છે. પરંતુ આ વખતે રેલવેને 2.41 લાખ કરોડનું બજેટ મંજુર કરવામાં આવેલ હતું....
















