વડોદરામાં સમગ્ર ગુજરાતનાં જાણીતાં આદિવાસી તબિબો અને તબિબી વિદ્યાર્થીઓનું યોજાયું સાયનેપ્સ મહાસંમેલન..

0
વડોદરા: સમગ્ર ગુજરાતનાં જાણીતાં આદિવાસી તબિબો અને તબિબી વિદ્યાર્થીઓનું છેલ્લા 18 વર્ષથી ચાલતા આવેલ સાયનેપ્સ મહાસંમેલન વડોદરા ખાતે દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી.જેમાં આદિવાસી...

કલ્પસર ન બની નર્મદા નહેરો 50 ટકા નિષ્ફળ છતાં નર્મદા બંધનું પાણી દુબઈ લઈ...

0
નર્મદા: આદિવાસી સમસ્યાઓ અને પ્રશ્નોના નિરાકરણની તો વાત દુર રહી પણ ગુજરાતની જીવદોરી કહેવાતી નર્મદા નદી કલ્પસર ન બની અને નર્મદા નહેરો 50 ટકા...

વલસાડમાં 5 મી એપ્રિલથી 23 એપ્રિલ સુધી યોજાશે મતદારયાદી સુધારણા કાર્યક્રમો..

0
વલસાડ: વલસાડ જિલ્લામાં 5 મી એપ્રિલથી 23 મી એપ્રિલ એપ્રિલ સુધી મતદારયાદી સુધારણા કાર્યક્રમો યોજાશે. સુધારણા કાર્યક્રમ હેઠળ ખાસ ઝુંબેશ દિવસ અંતર્ગત જે તે...

ઉમરપાડામાં તાલુકા કક્ષાનું સબ પોસ્ટ ઓફિસના નવા બિલ્ડિંગનું કરાયું ઉદ્દઘાટન..

0
સુરત: ગતરોજ સુરત જિલ્લા અંતરીયાળ વિસ્તારમાં આવેલ બહુલક આદિવાસીઓની સંખ્યા ધરાવતા ઉમરપાડા તાલુકામાં તાલુકા કક્ષાનું સબ પોસ્ટ ઓફિસના આધુનિક ટેકનોલોજી સજ્જ એવા નવા બિલ્ડિંગનું ઉદ્દઘાટન...

ગણદેવીના ધમડાછા ગામમાં બાબા સાહેબની જન્મજયંતિની ભવ્ય ઉજવણી.. કરાઈ બિરસા આર્મીની રચના..

0
ગણદેવી: ગતરોજ સમગ્ર દક્ષિણ ગુજરાતની જેમ ગણદેવી તાલુકાના ધમડાછા ગામમાં બંધારણના નિર્માતા ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે આયોજિત આદિવાસી સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં...

રાનકૂવા પોલીસ ચોકીમાં ન પુરતો સ્ટાફ, ન પૂરતા વાહનો.. લોકોમાં પ્રશ્ન.. કાયદો-વ્યવસ્થા શું જળવાશે...

0
ચીખલી: ગતરોજ ચીખલના રાનકૂવામાં આવેલી પોલીસ ચોકીમાં વાહન અને અપૂરતા સ્ટાફના અભાવે આ વિસ્તારના 17 ગામમાં કાયદો-વ્યવસ્થાના અભાવની સ્થિતિ લઈને આ વિસ્તારના સરપંચો દ્વારા...

સાગબારામાં બાબા સાહેબની 132મી જન્મ જયંતિની ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી..

0
સાગબારા: સમગ્ર દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોની જેમ ગતરોજ નર્મદા જીલ્લાના સાગબારા તાલુકા સેલંબા ગામમાં પણ સંવિધાન નિર્માતા બાબા સાહેબ ડો. આંબેડકરની 132મી જન્મ જયંતિ...

નસવાડી 12 વર્ષથી કાર્યરત ઉચ્ચતર માધ્યમિક શાળાનું મકાન જ નહિ, બાળકો ભાડાના મકાનમાં પરીક્ષા...

0
નસવાડી: નસવાડી તાલુકાના કડુલી મહુડી ગામે ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ થયાના 12 વર્ષ થી પણ વઘુ સમય થઈ ગયો છે, પરંતુ સરકાર અને વહીવટી...

લોકસભા ચુંટણી પહેલાં AAP ને સુરતના 6 કોર્પોરેટરો આપ્યો દગો.. કર્યો ભાજપનો ખેસ ધારણ.....

0
સુરત: આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડયાની વાતો વહેતી થઇ છે. સુરતમાં ભાજપ કમલમમાં આમ આદમી પાર્ટીના 6 જેટલા કોર્પોરેટરો ભાજપમાં જોડાયા છે. આ...

ખેરગામમાં ડો.ભીમરાવ આંબેડકરની 132મી જન્મજયંતિની ભારે દબદબાભેર ઉજવણી..

0
ખેરગામ: આજરોજ ખેરગામનાં હાર્દ સમાન વિસ્તારમાં આવેલ ભીમરાવ આંબેડકર સર્કલ પાસે ખેરગામનાં આગેવાનો દ્વારા ખુબ જ મોટી ભેગા મળીને ભારતીય બંધારણનાં ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની...