કપરાડા તાલુકાના ધોરણ 10 માં A1 ગ્રેડ મેળવનાર તારલાઓ..
કપરાડા: ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માર્ચ 2023 માં લેવાયેલી ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાનું ગતરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં કપરાડા તાલુકાના...
આદિવાસી ફ્લેગ હેઠળ વ્યારા, માંડવી, માંગરોળ, ઉમરપાડા, સોનગઢના આદિવાસી યુવાઓની સમાજના સગળતા સવાલો પર...
ઉમરપાડા: ગતરોજ ઉમરપાડા તાલુકામાં આવેલા આદિવાસી સમાજના પવિત્ર સ્થાન દેવઘાટ ખાતે ઇન્ટરનેશનલ ઇન્ડીજીનીયસ યુનિટી ફ્લેગ હેઠળ વ્યારા, માંડવી, માંગરોળ, ઉમરપાડા, સોનગઢના આદિવાસી યુવા આગેવાનોની...
વાંસદાના હોળીપાડા ગામના યુવા સંદીપની સફળતા યુવાનો માટે પ્રેરણારૂપ..
વાંસદા: વર્તમાનમાં જ વાંસદા તાલુકાના હોળીપાડા ગામના યુવાન સંદીપકુમારની સતત મહેનત ની સફળ સફળતા હાલમાં ગુજરાત રાજ્ય પોલીસ દળમાં લોકરક્ષક ભરતી બોર્ડમાં સંદીપકુમાર સુરેશભાઈ...
સમગ્ર રાજ્યમાં વલસાડ જિલ્લામાં 100 ટકા પરિણામ લાવનાર શાળા માત્ર 5 જ નીકળી, રાજ્યમાં...
વલસાડ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ૨૦૨૩માં લેવાયેલી ધો. ૧૦ની પરીક્ષાનું પરિણામ તા. ૨૫ મે ને ગુરૂવારે જાહેર થતા વલસાડ...
વાંસદાના અંકલાછ ગામમાં બાઈક સવારને બચાવવા જતાં લોક્નેતા અનંત પટેલની ફોર વ્હીકલ ઝાડ સાથે...
વાંસદા: લોકનેતા અને વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની ફોર વ્હીકલ વાંસદાના અંકલાછ ગામમાં આવેલા ચાર પાસે સાઈટ પરથી અચાનક નીકળી આવેલા બાઈક સવારને બચાવવામાં...
5 અનુસૂચિનો ઉલ્લંઘન કરી બાહરી રેશનિગ દુકાનકારને સત્તા આપી વડધા ગ્રુપ ગ્રામ પંચાયતના લોકોને...
વલસાડ: છેલ્લા ચાર પેઢીથી કપરાડાના વાડધા ગ્રુપ ગ્રામપંચાયતના મનાલા અને જામગભાણ ગામની સસ્તા અનાજની દુકાન પર કબજો કરીને બેઠલો રેશનિગ દુકાનકાર દ્વારા સ્થાનિક લોકોને...
નવસારી જિલ્લામાં ધો.10 નું કેટલા ટકા પરિણામ થયું જાહેર.. અને શું છે A1 અને...
નવસારી: આજે ગુજરાતમાં ધોરણ 10 નું પરિણામ જાહેર થયું છે, જેમાં નવસારી જિલ્લાનું પરિણામ 64.75 ટકા પરિણામ જાહેર થયું છે. 999 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ...
ધો.10 માં કુલદીપ 89.19, રોનીત 90.83 ટકા સાથે ઉતીર્ણ થઇ આદિવાસી સમાજનું ગૌરવ વધારતાં...
વલસાડ: ગુજરાત બોર્ડનું ધોરણ 10નું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતનું 64.22 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે BAPS સ્વામિનારાયણ અબ્રામા...
જાણો: ક્યાં મોટી બહેનને ત્યાં રહેવા આવેલી સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુજરાયું...
કામરેજ: ગતરોજ કામરેજ તાલુકાની સગીરા નેત્રંગ તાલુકાના એક ગામે મોટી બહેનના ઘરે રહેવા આવી હતી ત્યારે નરાધમ મુકેશ વસાવાએ તેના પર બળાત્કાર કરતાં ૮...
માર્ગ અને મકાન વિભાગના હાઈવેની અણધડ કામથી ત્રાહિત રૂઝવણી ગામના ગ્રામજનોની આંદોલનની ચીમકી..
ખેરગામ: વર્તમાનમાં ખેરગામ તાલુકાના રૂઝવણી ગામના ભીલદેવી મંદિર પાસેથી પસાર થતાં ખેરગામ-પીપલખેડ સ્ટેટ હાઇવે ની માર્ગ અને મકાન વિભાગના હાઈવેની અણધડ કામથી ત્રાહિત રૂઝવણી...
















