ધરમપુર ખાતે “ઓલ ઈન્ડિયા ઓપન કરાટે ચેમ્પિયનશિપ” કાર્યક્રમ યોજાયો.. જુઓ વિડીઓ…
વલસાડ: ધરમપુરના માલનપાડાની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ હાઇસ્કુલમાં ઓલ ઈન્ડિયા ઓપન કરાટે ચેમ્પિયનશિપ 2023નું આયોજન આર્મર માર્શલ આર્ટ્સ ગુજજુ કરાટે એસોસિયેશન સેલ્ફ ડિફેન્સ કરાટે એસોસીએશન...
વાંસદાના લાકડબારી ગામમાં દીપડો પાંજરે પુરાયો..જુઓ વિડીઓ..
વાંસદા: ઘણા દિવસોથી વાંસદા તાલુકાના વિવિધ જંગલ વિસ્તારમાં દીપડાઓ દેખાવવાની ઘટના વિષે લોકો ચર્ચા કરી રહ્યા છે ત્યારે ગતરોજ વાંસદાના લાકડબારી ગામમાં રાત્રીના સમયે...
વાંસદાના રાણી ફળિયા ગામમાંથી મોડી રાતે કરાયો અજગર રેસ્યુ..
વાંસદા: સામાન્ય રીતે સાપ જેવા અન્ય પ્રાણીઓ ખેતરમાંથી નીકળી આવતા હોય છે. ત્યારે ગતરોજ વાંસદાના રાણી ફળિયા ગામના સરપંચ બાબુભાઈ પટેલના ઘરેની આસપાસ ફરતો...
આહવા ખાતે જિલ્લા કક્ષાની રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ-2023 નો યોજાયો ક્રાર્યક્રમ..
આહવા: ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગીકી વિભાગ, ગુજરાત સરકારની ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી કચેરી, ગાંધીનગર દ્વારા પ્રેરીત પ્રયોશા જિલ્લા લોક વિજ્ઞાન કેંદ્ર-ડાંગ...
નર્મદામાં પૂરગ્રસ્ત પીડિતોના હૈયાને ટાઢક આપતી ચૈતર વસાવાની રાહત કામગીરી..
નર્મદા: સરદાર સરોવર નર્મદા બંધમાંથી અચાનક છોડાયેલા પાણીના લીધે નદી કાંઠા વિસ્તારના નાંદોદ, ગરૂડેશ્વર અને તિલકવાડા તાલુકાના કેટલાંક ગામોના લોકોના જનજીવન પૂરના પાણીના લીધે...
ધરમપુરના મોટી ઢોલડુંગરી ગામમાં પાણી પુરવઠાની 5 ટાકીઓનું થયું ખાર્તમૂહર્ત..
ધરમપુર: આજરોજ વલસાડના ધરમપુર તાલુકાના મોટીઢોલ ડુંગરી ગામમાં પાણી પુરવઠા વિભાગની ટાંકીઓનું ધરમપુર તાલુકા અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ અને ગામના જ સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં...
વલસાડમાં રેલ્વેતંત્રની બેદરકારીના કારણે ટ્રેનમાં આગ લાગી.. મુસાફરો..
વલસાડ: ગતરોજ તિરુચિરાપલ્લીથી શ્રીગંગાનગર જઈ રહેલી હમસફર એક્સપ્રેસના પાવર કોચમાં વલાસાડ રેલવે સ્ટેશનની પાસે આગ લાગવાની ઘટના બનવા પામી હતી જેમાં ટ્રેનમાંથી ચેઇન પુલિંગ...
આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો દેવ એટલે વાંસદાના પિલવા ડુંગર ઉપર વસેલો દેવ પીંડાર દેવ.
વાંસદા: `આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો દેવ એટલે પિલવા ડુંગર ઉપર વસેલો દેવ પીંડાર દેવ' આદિવાસી સંસ્કૃતિ એટલે કાલ્પનિક નહિ પરંતુ વાસ્તવિક જીવન શૈલીની નમૂનેદાર...
ચીખલીનાં આમધરા ગામમાં “Save Forest” થીમ પર ‘ગણપતિ બાપા’ અપાયું આકર્ષક ડેકોરેશન..
ચીખલી: ચીખલી તાલુકાના આમધરા ગામ સ્થિત જલારામ ધામમાં જંગલોનાં મહત્ત્વ અંગે લોકોમાં જાગૃતિ આવે એ આશયથી ગણેશ મહોત્સવ-૨૦૨૩માં “Save Forest” થીમ પર આકર્ષક ડેકોરેશન...
નર્મદામાં પાણી ભરાયેલા વિસ્તારમાં ભાજપ નેતાઓ માટે ‘નો એન્ટ્રી’.. લોકો આપી રહ્યાં છે ભારોભાર...
નર્મદા ડેમમાંથી પાણી છોડવાના લીધે નર્મદાનાં કાંઠાના ગામોમાં 10 થી 15 ફૂટ પાણી ભરાતા લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા અને હવે પાણી ઓસરવાની સાથે...
















