શ્રી ગ્રામસેવા મંડળ વાંસદા સંચાલિત શ્રી સાંદિપની આશ્રમશાળા ઉપસળના “44” માં સ્થાપના દિનની ઉજવણી..

0
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તારના આદિવાસી બાળકોમાં સંસ્કારનું સિંચન કરતી કેળવણીનું ઉત્તમ દ્રષ્ટાંત એટલે ગ્રામસેવા મંડળ વાંસદા તેમના દ્વારા સંચાલિત સાંદિપની આશ્રમશાળા ઉપસળમાં...

ધરમપુરના પીપલબરડા ગામમાં સંસ્થાઓના સહયારા પ્રયાસથી મેડિકલ કેમ્પનું આયોજન.. કુલ 295 નોંધાયા દર્દીઓ.. જુઓ...

0
ધરમપુર: ધરમપુર તાલુકામાં દર શુક્રવારે અલગ અલગ ગામમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં નિઃશુલ્ક આંખ તેમજ જનરલ રોગની તપાસ કરી સારવાર તેમજ...

ચૈતર વસાવા: આઝાદીના આટલા વર્ષો પછી પણ આદિવાસી સમાજ સુધી બજેટના રૂપિયા પહોંચતા નથી..

0
ગાંધીનગર: આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતરભાઈ વસાવા બજેટ સત્રમાં હાજરી આપવા વિધાનસભા પહોંચ્યા હતા. ત્યારે ચૈતરભાઈ વસાવાએ મીડિયાને જણાવ્યું હતું કે, ગયા બજેટમાં આદિવાસી...

આદિવાસી માટે બજેટમાં કશું જ નથી.. ફક્ત 4374 કરોડ ફાળવવામાં આવ્યા છે: ચૈતર વસાવા

0
ગાંધીનગર: આજે ગુજરાત સરકારે બજેટ રજૂ કર્યું છે જેને લઈને ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા...

વાંસદામાં ડૉ. કે.સી.પટેલના હસ્તે 744.25 વિકાસના કામોના કરાયા ખાતમુહૂર્ત…

0
વાંસદા: આજરોજ નવસારીના વાંસદા તાલુકામાં વિવિધ યોજનાઓ અંતર્ગત 744. 25 કરોડના વિકાસના કામોના ખાતમુહૂર્ત વલસાડ ડાંગ વાંસદાના સાંસદ ડો.કે.સી.પટેલના હસ્તે કરવામાં આવ્યા હોવાનું જાણવાનું...

નવસારી જિલ્લામાં મહત્વપૂર્ણ ટેક્ષ્ટાઈલ પ્રોજેક્ટમાં જમીન સંપાદન કરનાર કલેકટરની ખેડામાં બદલી, નવા કલેકટર તરીકે...

0
રાજ્યમાં 50 જેટલા IAS અધિકારીઓની બદલીનો હુકમ ગત રાત્રે જાહેર કરવા આવ્યો હતો. જેમાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં કાર્યરત કલેકટરની બદલી થઈ છે. નવસારી...

ધરમપુરની સ્ટેટ હોસ્પિટલ ICU અને ફિઝિશયન ડોક્ટરની સુવિધા ઉપલબ્ધ કરવવા બાબતે કલ્પેશ પટેલ...

0
ધરમપુર: આજરોજ ધરમપુરના પ્રાંત અધિકારીશ્રીને તાલુકા ખાતે આવેલ ગરીબો માટે આશીર્વાદ સમાન સ્ટેટ હોસ્પિટલ ખાતે ICU અને ફિઝિશયન ડોક્ટરની સુવિધા ઉપલબ્ધ કરવવા બાબતે કલ્પેશ...

રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ વાંસદાના ઉનાઈમાંથી થશે પસાર.. શું કહ્યું અનંત પટેલે..

0
વાંસદા: વર્તમાન સમયમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા બિહારમાં છે પણ જ્યારે ગુજરાતમાં પ્રવેશ છે ત્યારે  ખાસ કરીને નવસારીમાં વાંસદા-ચીખલીના મત વિસ્તારમાં એટલે...

ધરમપુરના ગામડાઓમાં ગ્રામસભા યોજી ગાંધી નિર્વાણ દિવસથી 13 ફેબ્રુ. સુધી સ્પર્શ રક્તપિત જનજાગૃતિ અભિયાન...

0
ધરમપુર: ગાંધી નિર્વાણ દિને રક્તપિત નિર્વાણ દિન તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે ગતરોજ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના તમામ ગામમાં ગ્રામસભાનું આયોજન કરી લોકોમાં રક્તપિત...

ગાંધી નિર્વાણ દિન.. લોકમંગલમ ટ્રસ્ટ દ્વારા કરાઈ ધરમપુરની સ્વર્ગવાહિની નદી પર આવેલ મનહર ઘાટની...

0
ધરમપુર: 30મી જાન્યુઆરી એટલે ગાંધી નિર્વાણ દિન.. ગતરોજ ધરમપુર તાલુકામાં આવેલ લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિવસને સ્વચ્છતા દિવસ તરીકે...