ડેડીયાપાડામાં યુવકે બ્યૂટીપાર્લરમાં ઘુસી યુવતી પાસે રૂપિયાની માંગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો...
ડેડીયાપાડા: આદિવાસી વિસ્તારોમાં દિવસે ને દિવસે ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ગતરોજ ડેડીયાપાડા તાલુકામાં આવેલ એક બ્યૂટીપાર્લરમાં જઈને રૂપિયાની માંગણી કરી યુવતીની કરી...
વાંસદાના શ્રદ્ધા મંદિર કાવડેજ ખાતે બારતાડ અને ખાટાઆંબા જિલ્લા પંચાયત સીટની “ગાંવ ચલો અભિયાન”...
વાંસદા: શ્રદ્ધા મંદિર કાવડેજ ખાતે 'ગાંવ ચલો અભિયાન' અંતર્ગત એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં માજી તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી જીજ્ઞાબેન...
એક આંબાવાડીમાં મહિલાની મળી લાશ.. આત્મહત્યા કે હત્યા ? કારણ અકબંધ
વલસાડ: ગતરોજ વલસાડના નરોલી ગામમાં આવેલી એક આંબાવાડીમાં મહિલાની લાશ મળી આવ્યાની ઘટના બહાર આવી છે. ગામના લોકો દ્વારા જાણ કરતા પોલીસની ટીમ ઘટના...
નેશનલ રોડ સેફ્ટી મંથ-2024 અંતર્ગત સરકારી પોલીટેકનિક વલસાડ દ્વારા ટ્રાફિકના નિયમોની જાગૃતિ માટે શરુ...
વલસાડ: નેશનલ રોડ સેફ્ટી મંથ-2024 અંતર્ગત સરકારી પોલીટેકનિક વલસાડ દ્વારા વાહનચાલકોને રક્ષા સૂત્ર બાંધી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને ફૂલ આપી વાહનચાલકો ટ્રાફિકના...
PM મોદી.. બે આદિવાસી યુવાનેતાઓ લોકસભાની ચુંટણીમાં હલકામાં ન લે.. લોકચર્ચા
ડેડીયાપાડા: PM મોદી 10 ફેબ્રુઆરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને તેઓ વડોદરા ખાતે આદિવાસી સંમેલનમાં ભાગ લેશે એવી લોકચર્ચા ઉઠી રહી છે ત્યારે...
ડેડીયાપાડાના ઝરણાવાડી ગામમાં સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ ડેડિયાપાડાની NSSની યોજાઈ વાર્ષિક શિબિર..
ડેડિયાપાડા: સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ ડેડિયાપાડાના એન. એસ. એસ. વિભાગ દ્વારા કોલેજના આચાર્યા ડૉ. અનિલાબેન પટેલની આગેવાનીમાં એન. એસ. એસ.ના પ્રોગ્રામ ઓફિસર ડૉ....
વાંસદામાં ‘તને અરજી કરવાનો બહુ શોક છે’ એમ કહી માજી સરપંચને માર મારી કર્યા...
વાંસદા: બે દિવસ પહેલાં વાંસદાના વાંસિયા તળાવના વર્તમાન સમયના મહિલા સરપંચના પતિ અને માજી સરપંચ વચ્ચે ઢીક્કામુક્કી થયાની ઘટના બનવા પામી હતી જેની પોલીસ...
ધરમપુરના બે નિવૃત જવાનોની યોજાઈ સન્માન યાત્રા.. ધરમપુર- કપરાડા MLA અને નિવૃત જવાનો...
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના માકડબન ગામના જીવલાભાઈ ઉર્ફે જિજ્ઞેશભાઇ કુરકુટીયા અને પ્રવિણભાઈ ખીરારી બંને બીએસએફના જવાનો નિવૃત્ત થઈ અને ઘરે વતન પરત ફરતાં તેમના...
કપરાડાની સરકારી વિનયન કોલેજની એન.એસ.એસ. વાર્ષિક શિબિર પાનસ ખાતે સંપન્ન..
વલસાડ: કપરાડા તાલુકામાં સ્થિત સરકારી વિનયન કોલેજના એન.એસ.એસ વિભાગ દ્વારા પાનસ ગામ ખાતે સાત દિવસીય એન.એસ.એસ. વાર્ષિક ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રિ...
ગુજરાતના બજેટમાં દરેક ખાતામાં મહત્વની જોગવાઈ કરવામાં આવી છે: નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ
ગાંધીનગર: ગઈકાલે નવા સંસદ ભવનમાં દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. અને ગુજરાત વિધાનસભામાં રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઇએ બજેટ રજૂ કરશે....
















