માંડવીના આદિવાસી વિસ્તારોમાં હર ઘર નળ યોજનામાં પીવાના ચોખ્ખું શુદ્ધ પાણીથી હજુ સુધી લોકો...

0
માંડવી: સરકાર દ્વારા 2019 ના રોજ વિત મંત્રી નિર્મલા સીતારામન દ્વારા હર ઘર નળ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં સરકારે 2024 સુધી દરેક...

દિવાળીના ટાણે વલસાડ-ધરમપુર-વાંસદા-વ્યારા-માંડવી-રાજપીપળા એસ.ટી બસ 3 દિવસ માટે બંધ.. મુસાફરોએ શું કહ્યું..

0
વલસાડ: દિવાળીની ટાણે વલસાડ એસ ટી વિભાગમાં દ્વારા ચલાવવામાં આવતી વલસાડ-ધરમપુર-વાંસદા-વ્યારા-માંડવી-રાજપીપળા સુધી માત્ર એક બસ જાય છે, પરંતુ આજ તારીખ 28 ઓકટોબર 2024 થી...

વાંસદાનો ખો-ખો પ્લેયર ચેતનભાઈ ભગરિયા એથ્લેટિક્સમાં બીજી વખત 1 ગોલ્ડ 2 સિલ્વર મેડલ મેળવ્યા..

0
વાંસદા: વર્તમાન સમયમાં આદિવાસી સમાજના યુવાનો પોતાની પ્રતિમાનો પરચમ લહેરાવી રહ્યા છે ત્યારે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનો આદિવાસી ખો-ખો પ્લેયર ચેતનભાઈ ભગરિયા એથ્લેટિક્સમાં બીજી...

ધરમપુરમાં ‘વારસો મારા ફળિયાનો’ પુસ્તકનું વિમોચન.. આ પુસ્તક નવી પેઢીને જૂના રીત રિવાજો અને...

0
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના નગારિયા ગામના પટેલ ફળિયામાં રહેતા કમલેશ બી. પટેલ દ્વારા રચિત વારસો મારા ફળિયાનો પુસ્તકનું વિમોચનનો કાર્યક્રમ શ્રી જાગૃતિ યુવક મંડળ...

કેમ કરાયો… ભાજપના મહામંત્રી પર જીવલેણ હુમલો, માથા અને હાથના ભાગમાં કર્યા તલવારના ઘા..

0
દાહોદ: ગરબાડા 15 વધુ લોકોએ તલવારથી તાલુકાના ભાજપના મહામંત્રી હિતેશભાઈ સોલંકી પર માથા અને હાથના જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. ત્યારે...

ફરી એક શિક્ષકને વાસનાનો કીડો સળવળિયો… 16 વર્ષીય આદિવાસી વિદ્યાર્થીને શારીરિક અડપલાંની કર્યાની નોંધાઈ...

0
દાહોદ: શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના દાહોદના ધાનપુરમાં ખલતા ગામમાં નોંધાઈ છે ત્યાની ખતલા આશ્રમશાળાના શિક્ષકે આશ્રમમાં ભણતી ૧૬ વર્ષીય આદિવાસી સમાજની વિદ્યાર્થીને શારીરિક...

વલસાડના સ્પોર્ટ્સ કોપ્લેક્ષમાં બાળકોના વિકાસ અને શિક્ષણ મુદ્દે વાલી સંવાદ સાથે યોજાયો ભૂલકા મેળો..

0
વલસાડ: વલસાડ જિલ્લા આઈ.સી.ડી.એસ કચેરીના વલસાડ ઘટક-૨ દ્વારા પ્રોગ્રામ ઓફિસર નિલમબેન પટેલના માર્ગદર્શન હેઠળ “પા પા પગલી” પ્રોજેકટ અંતર્ગત ઘટક કક્ષાનો ભૂલકા મેળો -...

રાજપીપલામાં સુકો-ભીનો કચરો ઘરેલુ સ્તરે જ અલગ કરવા ગ્રામજનોને પ્રેરિત કરી ઇ-રીક્ષાનું લોકાર્પણ કરતાં...

0
રાજપીપલા: નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે ગરૂડેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતેથી ઘન કચરા વ્યવસ્થાપન માટે 18 ઇ-રીક્ષાનું લોકાર્પણ કરતા જણાવ્યું કે, લોકો પણ સ્વચ્છતાનું...

આદિવાસી સમાજ ટ્રસ્ટ બીલીમોરા દ્વારા નિવૃત કર્મચારીઓનો યોજાયો સન્માન સમારંભ..

0
બીલીમોરા: આદિવાસી સમાજ ટ્રસ્ટ બીલીમોરા, ગણદેવી, ચીખલી દ્વારા બીલીમોરાની એન.સી.એમ.કન્યા વિધાલયનાં શિક્ષિકા શ્રીમતિ સીતાબેન બહાદુરભાઈ પટેલ તથા અશોકભાઈ નરસિંહભાઈ પટેલ જેઓ એસ.એમ.સી.સુરત ફરજ માંથી...

ધરમપુર સ્ટેટ હોસ્પીટલના કર્મચારીઓના બાકી પગાર તાત્કાલિક ચુકવવા કલ્પેશ પટેલની ઉગ્ર રજુવાત.. પગાર કરી...

0
ધરમપુર: આજરોજ આરોગ્ય મંત્રીશ્રી ગુજરાત રાજ્ય,અને સુપ્રીમટેડન્ટ શ્રી ધરમપુર ને ધરમપુર સ્ટેટ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા પટાવાળા,ડ્રાઇવર,એક્સરે ટેકનીશીયન અને ફાર્માસિસ્ટનો બે મહિનાથી બાકી પગાર...