જનનાયક બીરસા મુંડાની 149 મી જન્મ જયંતી નિમિત્તે ભારત રત્ન થી સન્માનિત કરવા આદિવાસી...

0
ગુજરાત: આજે 15 મી નવેમ્બર મહાન ક્રાંતિકારી શહિદ બિરસા મુંડા ની 149 મી જન્મ જયંતિ, 15 નવેમ્બર 1980 માં જે તે વખતના બિહારના રાંચી...

નેત્રંગમાં બિરસા મુંડાજીની જન્મજયંતીની સાંસદ મનસુખ વસાવા અને મહેશ વસાવાની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી..

0
નેત્રંગ: ગતરોજ નેત્રંગ ખાતે આદિવાસી યુવા બિરસા સેના દ્વારા યોજાયેલ મહાસભાના કાર્યક્રમમાં ભરૂચ લોકસભા સાંસદ મનસુખ વસાવા અને પૂર્વ ધારાસભ્ય મહેશભાઇ વસાવાની ઉપસ્થિતિમાં 149...

ભરૂચના નેત્રંગ તાલુકાના કેલ્કિકુવામાં રાજ્યપાલની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી માટે ખાટલા પરિષદનું થયું આયોજન..

0
નેત્રંગ: રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કેલ્વિકુવા ખાતે ખેડુતો સતીષભાઈ રઘુવીરભાઈ ભક્તના ખેતરે સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત પ્રાકૃતિક ખેતી માટે ખાટલા...

ચીખલી ખુડવેલના CRPF ના જવાનનું શ્રીનગરમાં હાર્ટએટેક થી મોત.. પત્ની અને નવ વર્ષીય પુત્રને...

0
ચીખલી: શ્રીનગર CRPF ફોર્સની 117 બટાલિયનમાં ફરજ બજાવતો જવાન વેકેશનમાં માદરે વતન ચીખલી તાલુકાના ખુડવેલ ગામે આવ્યો હતો. જયાં ગુરુવારે મળસ્કે છાતીમાં દુઃખાવો અને...

બિરસા મુંડાના જન્મ જયંતી પર આદિવાસી નેતા ચૈતર વસાવાએ ‘ભીલ પ્રદેશ મુક્તિ મોરચા’ સંગઠનની...

0
ડેડીયાપાડા: આદિવાસી જનનાયક ભગવાન બિરસા મુંડાની ડેડિયાપાડા 150મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આદિવાસી સમાજના લોકપ્રિય જનનેતા ચૈતર વસાવા હાજર રહ્યા...

માનવતા શર્મસાર: કપરાડામાં કલયુગી દીકરાએ સાવકી ‘માં’ પર દાતરડાંના ઘા ઝીંકી કરી નાખી હત્યા..

0
કપરાડા: ગતરોજ કપરાડાના ચાવશાળાના પૂર્વ સરપંચની પ્રથમ પત્નીના દીકરાએ બીજી પત્ની સાથે થયેલી નજીવી બાબતની બોલાચાલી થતાં આક્રોશમાં આવી જઈ દાતરડાંના ઘા ઝીંકી હત્યા...

ઝઘડિયામાં ભરૂચના 9 તાલુકા C R C કોર્ડીનેટર એક HTAT આચાર્યો અને પ્રાથમિક શિક્ષકો...

0
ઝઘડિયા: રિસર્ચ ફાઈન્ડિંગ શેરિંગ વર્કશોપ ડાયટ ભરૂચ દ્વારા તારીખ 13 -11-2024 ને બુધવારના રોજ વનચેતના કેન્દ્ર ગુમાનદેવ મુકામે ભરૂચ જિલ્લાના નવ તાલુકાના પસંદિત દરેક...

બિરસા મુંડાના 149 જન્મોત્સવ નિમિત્તે નાનાપોંઢામાં ભવ્ય તૈયારીઓમાં જોડાયા યુવાનો.. લોકોને પાઠવ્યું જાહેર આમંત્રણ..

0
કપરાડા: આદિવાસી સમાજના વીર ક્રાંતિકારી અને સમાજના ઉત્થાનમાં પોતાના જીવનનું બલિદાન આપનારા બિરસા મુંડાની 149 મી જન્મ જયંતિ નિમિત્તે પારંપારીક આદિવાસી સંસ્કૃતિના ઉજાગર માટે...

અંકલેશ્વરમાં નર્સિંગ કોર્સની ડિગ્રી આપવાનું કહીને એડમિશન આપી આદિવાસી દિકરીઓ સાથે 9,87 લાખ રૂપિયાની...

0
અંકલેશ્વર: અંકલેશ્વરના આંબાવાડી વિસ્તારમાં રહેતી રશ્મિબેન મુળજીભાઈ વસાવાએ સ્થાનિક આદિવાસી આગેવાનોને અંકલેશ્વર નર્સિંગની છાત્રાઓ સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ કરી અને આગેવાનો સાથે રાખીને...

ઝઘડિયા તાલુકામાં બલેશ્વરના પવન ક્રિકેટ ગ્રાઉન્ડ પર બિરસા બ્રિગેડ ટ્રાયબલ ફુટબોલ ટુર્નામેન્ટનું કરાયો શુભારંભ..

0
ઝઘડિયા: સમસ્ત વસાવા સમાજ, ગુજરાત અને સ્પોર્ટ્સ કમિટી દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતી નિમિત્તે 10 મી નવેમ્બર થી 15 મી નવેમ્બર સુધી ઝઘડિયા...