ઉમરપાડામાં તાપી–કરજણ પાઇપલાઇન લિંક યોજનામાં સિંચાઈ અધિકારીઓએ આદિવાસી ખેડૂતની જમીન ચોરી લીધી..!

0
ઉમરપાડા: ગતરોજ ઉમરપાડા તાલુકામાં આવેલ સાદડાપાણી ગામે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો એ અદભૂત કરામત કરી છે તાપી–કરજણ પાઇપલાઇન લિંક...

વલસાડના તીઘરા ઉગમણા ફળીયાની આંગણવાડી 4 વર્ષથી તંત્રની બેદરકારીથી ખંડેર હાલતમા..

0
વલસાડ: ગરીબ આદિવાસી બાળકો મજબૂરી વશ થઇ દૂધડેરીના મકાનમાં પોતાના જીવનનો પહેલાં કક્કા ચીતરી રહ્યા છે કેમ કે વલસાડના તીઘરા ઉગમણા ફળીયાની આંગણવાડી 4...

ધરમપુરમાં જાગીરીમાં શિક્ષણ અને સામાજિક સેવા કરતી સંસ્થા હેમ આશ્રમના 17 વર્ષ પુરા, વાર્ષિકોત્સવની...

0
ધરમપુર: જાગીરી સ્થિત શિક્ષણ અને સામાજિક સેવા કરતી સંસ્થા હેમ આશ્રમ 17 વર્ષ પુરા થયા તે નિમિત્તે હેમ ઇંગલિશ મીડીયમ સ્કૂલનો વાર્ષિકોત્સવ ઉજવણી કરવામાં...

શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટ વિવાદમાં.. રાજચંદ્ર હોસ્પિટલ વિરોધમાં વલસાડ કલેક્ટરને અપાઈ ફરિયાદ..સારવારના નામે રૂપિયા ખંખેરવાની...

0
વલસાડ: સતત વિવાદમાં રહેતું શ્રીમદ્દ રાજચંદ્ર ટ્રસ્ટ ફરી વિવાદમાં આવતાં લોકોમાં ચર્ચાનો દોર શરુ થયો છે કેમ કે ફરી શ્રીમદ્દ રાજચંદ્ર ટ્રસ્ટ દ્વારા ચલાવતી...

ધરમપુરની એક છાત્રાલયના સંચાલક સામે 13 વર્ષની સગીર સાથે અશ્લીલ અડપલાંની ફરિયાદ, પોલીસે તપાસ...

0
ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકામાં આવેલી એક કુમાર-કન્યા છાત્રાલયમાંથી માનવતાને શરમાવે તેવી ગંભીર ઘટના સામે આવી છે. છાત્રાલયના સંચાલક સુનિલ જાધવ સામે ધોરણ-8માં અભ્યાસ કરતી...

કપરાડા તાલુકામાં 9.57 કરોડના ખર્ચે મોટા ચેકડેમોનું ધારાસભ્ય જીતુ ચૌધરીના હસ્તે ખાતમુહૂર્ત..

0
નાનાપોંઢા: કપરાડા તાલુકામાં જળસંચય અને સિંચાઈને મજબૂત બનાવવા માટે કુલ 9.57 કરોડ રૂપિયાના ખર્ચે બનનારા પાંચ મોટા ચેકડેમોનું ખાતમુહૂર્ત ગુરુવારે કરવામાં આવ્યું હતું. આ...

ખેરગામના બહેજ ઝરા ફળિયામાં દીપડાએ નાની બાળકી પર હુમલો, બાળકી ઈજા, વલસાડ પંથકમાં ભારે...

0
ખેરગામ: બહેજ ઝરા ફળિયામાં દીપડાએ નાની બાળકી પર હુમલો કરીને ઈજાઓ પહોંચાડતા બાળકી વલસાડ પંથકમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે. આ અગાઉ પણ દીપડાઓ...

વાંસદા પ્રાંત અધિકારીએ 700થી વધુ મુસ્લિમ મતદારોને નજર અંદાજ કરતા પોલીસના પગથીએ..

0
વાંસદા: મુસ્લિમ સમાજના વાંસદા વિધાસભાના મતવિસ્તારમાં રેહતા 1980 જેટલા મતદારોના ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતગર્ત સમાજના મતદારોના નામ કમી...

લોકો કહે છે કે.. જો કપરાડાના AAP નેતા જયેન્દ્ર ગાંવિત કોંગ્રેસમાં જોડાઈ તો…

0
કપરાડા: હાલમાં વલસાડમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો શુભારંભ કપરાડા વિસ્તારમાં થયો ત્યારે લોકો એવી ચર્ચા કરી રહ્યા હતા કે સ્થાનિક સ્તરે આમ આદમી પાર્ટીના...

વાંસદાના CRPF માં 22 વર્ષ ફરજ બજાવનારા કમલેશભાઈ દેશના અસલી હીરો છે: અનંત પટેલ

0
વાંસદા: ભારતીય પેરા મિલિટરી ફોર્સ CRPFમાં 22 વર્ષની લાંબી અને ગૌરવપૂર્ણ સેવા આપ્યા બાદ હેડ કોન્સ્ટેબલ શ્રી કમલેશભાઈ દીલીપભાઈ પટેલે તાજેતરમાં નિવૃત્તિ પ્રાપ્ત કરી...