પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનામાં ગરબડ ગોટાળા

0
  મોદી સરકારે શરુ કરેલી પ્રધાન મંત્રી કિસાન સન્માન યોજનામાં ખેડૂતોના એકાઉન્ટમાં સીધી સહાય પહોંચાડવા આવતી હતી પરંતુ તેમાં ગરબડ ગોટાળાની ગંધ આવી રહી...

રોબિનહુડ આર્મી દ્વારા મફત નિદાન તથા દવાના વિતરણ કેંપનુ આયોજન કરાયું

0
       ખેરગામના પોમાપાળ ખાતે શશિકાંત પટેલના ઘરે ખેરગામ પંથકના લોકો માટે રોબિનહુડ આર્મી દ્વારા ખેરગામના અગ્રગણ્ય તબીબો સાથે મળીને ૧૦૦-૧૨૫ દર્દીઓને મફત...

ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારત 107 દેશોની યાદીમાં 94માં ક્રમે

0
  ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2020નો રિપોર્ટ જાહેર થયો છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારતની રેન્કિંગ સુધરી છે પરંતુ હજુ પણ ભારત ઘણાં પાડોશી દેશોથી પાછળ...

સુરતથી આવેલ યુવતીનું ડાંગના મહાલ કેમ્પ સાઇટ વિસ્તારની નદીમાં ડૂબી જતાં મોત

0
      ડાંગ જિલ્લાના ગાઢ જંગલ વિસ્તાર ગણાતા મહાલ કેમ્પ સાઇટ વિસ્તારમાં સુરતથી સહેલગાહે આવેલ સહેલાણીનું નદીમાં ડૂબી જતાં મોત નિપજતા શોકની લાગણીનું...

મધ્ય પ્રદેશના 4 બાળકોની મહારાષ્ટ્રના જલગાંવમાં કુહાડી વડે નિર્દય હત્યા

0
    મહારાષ્ટ્રમના જલગાંવમાં એક દર્દનાક ઘટના ઘટી છે. એક જ પરિવારના ચાર સગીર વયના બાળકોની કુહાડીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. જ્યારે...

એક્ટ્રેસ દિપીકાનો ફોટો લગાવી મનરેગા જોબકાર્ડનો થયો ભષ્ટ્રાચાર

0
          મધ્યપ્રદેશના ખરગોનમાં મનરેગાના જોબકાર્ડમાં કૌભાંડનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ઝિરન્યા જનપદ સ્થિત પિપરખેડા નાકા પંચાયતના સરપંચ, સચિવ અને રોજગાર...

કિસ્મતનો ખેલ ! પાંચ કારોનો અકસ્માત છતાં એક પણ જાનહાની નહિ

0
     નેશનલ હાઇવે નંબર 48 પર નવસારીના મટવાડ ખાતે આવેલી અંબિકા નદીના બ્રિજ પર એક સાથે પાંચ કાર વચ્ચે અકસ્માત થયો છે. અકસ્માતને...

વલસાડમાં રેતી ચોરો કામે લાગ્યા ! ખાણ ખનીજ વિભાગ ભર ઉંઘમાં !

0
      વલસાડમાં રેતી ચોર ઈસમો હવે સ્થાનિક તંત્રને ખિસ્સામાં લઇ ઔરંગાનદી પશ્ચિમે કોસંબા સુધીના ખાંજણ સુધી નદીમાંથી રેતીનું ખનન કરી રહ્યા છે....

હાથરસ કેસ: હાઇકોર્ટે યુપી પોલીસના વલણની ઝાટકણી કાઢી

0
     હાથરસકાંડ પર અલાહાબાદ હાઇકોર્ટમાં સોમવારે સુનાવણી થઈ હતી, એ દરમિયાન કોર્ટે નારાજગી વ્યક્ત કરી અને એડીજી પ્રશાંતકુમારને પૂછ્યું કે શું તમારી પુત્રી...

છેલ્લા ત્રણ વર્ષમાં મહારાષ્ટ્રના કુલ ૩૯૨૭ ખેડૂતોએ કરી આત્મહત્યા !

0
       મહારાષ્ટ્રમાં ૨૦૧૭માં ખેડૂતો માટે લોન માફી સહિત વિવિધ ખેતી વિષયક સુધારાઓ કર્યા બાદ પણ દેશમાં સૌથી વધુ ખેડૂતોની આત્મહત્યા મહારાષ્ટ્રમાં નોંધાઇ...