મોદી કેબીનેટમાં નિર્ણય: દેશમાં 80 કરોડ ગરીબોને મે-જૂનનું રાશન મફત !

દિલ્લી: વર્તમાન સમયમાં ચાલી રહેલી કોરોનાની બીજી લહેર અને તેના પગલે આપેલા આંશિક લોકડાઉન અને નાઈટ કર્ફયુથી બેરોજગારીના સામનો કરતા ગરીબોને મે અને જૂન...

કોરોનાના કપરા કાળમાં લોકોની મદદે આવ્યું વલ્લભ આશ્રમ માનવ સેવા ટ્રસ્ટ અનાવલ !

0
અનાવલ: આજ રોજ સુરત જિલ્લાના મહુવા તાલુકાના અનાવલ વલ્લભ આશ્રમ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા એક હોલ ૨૦ થી ૨૫ રૂમ સાથે સાથે જમવા ચા...

જાણો: વાંસદાના કયા ગામના યુવકની કરપીણ હત્યા કરી લાશ ફેંકી દેવાઈ !

વાંસદા: વર્તમાન સમયમાં કોરોના સમગ્ર વિસ્તારમાં કહેર પ્રસર્યું છે ત્યારે વાંસદા તાલુકાના ઘોડમાળ ગામના એક યુવાનની અન્ય કણધા નામક ગામમાંથી ખેતરમાંથી લાશ મળ્યા બાદ...

જાણો: ક્યાં કોરોનાનું કહેરે એક જ પરિવારના 3 સભ્યનો લીધો જીવ !

0
મહુવા: કોરોના કોઈનો સગો થતો નથી આ વાક્યને સાચું ઠરાવતો કિસ્સો હાલમાં જ મહુવા તાલુકાના અનાવલ ગામમાંથી પ્રકાશમાં આવ્યો છે વાત એમ બની કે...

મમતાએ સતત ત્રીજી વખત બંગાળના મુખ્યમંત્રી તરીકેના લીધા શપથ !

પશ્ચિમ બંગાળ: હાલમાં જ પશ્ચિમ બંગાળમાં શાનદાર જીત બાદ તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીએ બંગાળના મુખ્યમંત્રી તરીકે ત્રીજી વાર બુધવારે રાજભવન ખાતે શપથ લેવામાં...

વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની કોરોના સંક્રમણ અટકાવવા ગામે- ગામની મુલાકાત

વાંસદા: હાલમાં વાંસદા તાલુકાના કોવીડ 19ના વધુ પડતા થયેલા સંક્રમણના અટકાવવા વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલ દ્વારા ગામે ગામમાં જઈ કોરોના અંગે જનજાગૃતિની કરવાની એક...

વાંસદાના યુવાઓ દ્વારા કોરોનાના કપરા કાળમાં સમાજસેવાનું ઉમદા અને સમાજ માટે પ્રેરણાદાયી કાર્ય

વાંસદા: વર્તમાન સમયમાં વાંસદા તાલુકામાં કોરોનાનું સંક્રમણ સ્થાનિક લોકોમાં મોટાપાયે ફેલાયું છે ત્યારે વાંસદા તાલુકાના સેવાભાવી યુવાનો અલગ અલગ રીતે કોરોના દર્દીઓ મદદ કરી...

ડાંગ જિલ્લાના બોટાનીકલ ગાર્ડન સહીત કૅમ્પ સાઇડ કરાયા બંધ !

0
સાપુતારા: હાલના સમયમાં ડાંગ જિલ્લામાં વધતાં જતાં કોરોના સંક્રમણને લઈ અહી આવતા પ્રવાસીઓ માટે વઘઇ ખાતે આવેલ બોટનીકલ ગાર્ડન અને ડાંગની અન્ય કૅમ્પ સાઇડ...

ગુજરાત સરકાર આજે સાંજે રાત્રિ કરફ્યૂ લંબાવવુ કે લોકડાઉન લગાવવું એ મુદ્દે લેશે નિર્ણય...

ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં કોરોનાની ચેઈનને તોડવા છેલ્લા દિવસોમાં લગાવાયેલા નિયંત્રણો પર આજે આજે સાંજે મળનારી કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે કે રાત્રિ કરફ્યૂની...

ધરમપુરના ખાંડા ગામમાં આયુર્વેદિક દવાખાના દ્વારા શક્તિવર્ધક ઉકાળા વિતરણની પહેલ !

0
ધરમપુર: વર્તમાન સમયમાં ધરમપુરના ગામોમાં કોરોના સંક્રમણ વધવાના કારણે કેસોના આંકડાઓમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે ખાંડા ગામમાં આવેલા આયુર્વેદિક દવાખાના દ્વારા ખાંડા ગામના...