આજના વડ સાવિત્રીના તહેવાર પર પૂજાની રીત, કથા અને મહિમાની વાત
વાંસદા: આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં જેઠ મહિનાની પૂનમના દિવસે વડ સાવિત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય...
ગામના સીમમાં પશુ ચરાવવા ગયેલી સગીરા પર યુવકનું દુષ્કર્મ
નાંદોદ: ગતરોજ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના આમલેથા પોલીસ સ્ટેશનની હદમાં આવતા એક ગામની પોતાના ઘરના પશુઓને ચરાવવા ગયેલી આદિવાસી પરિવારની સગીરા સાથે દુષ્કર્મ થયાની...
વાલોડના બેલ્ધા અને દેગામ ગામમાં જલ જીવન મિશન અંતર્ગત ચિત્રસ્પર્ધા અને જનજાગૃતિ રેલી
તાપી: આજરોજ તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બેલ્ધા અને દેગામ ગામમાં જલ જીવન મિશન અંતર્ગત “નલ સે જલ” કાર્યક્રમ હેઠળ પાણીનું મહત્વ અને બચાવ બાબતે...
અભિનવ ડેલકરે પિતાશ્રી સ્વં મોહન ભાઈ ડેલકારની પુણ્યતિથિએ કર્યું વૃક્ષારોપણ
સેલવાસ: આજરોજ દા.ન.હના યુવા નેતા અભિનવ ડેલકરે પોતાના પિતાશ્રી સ્વં મોહન ભાઈ ડેલકારની 4 પુણ્યતિથિને યાદ કરતા સેલવાસના કરાડ ગામના સ્મશાનમા વૃક્ષારોપણ કરી આ...
સેલવાસના રાધા ગામની રાણી દુર્ગાવતી છાત્રાલયમાં બાળકોના હાથે થયું વૃક્ષારોપણ
સેલવાસ: આજરોજ સેલવાસના દપાડા ગામમાં પ્રકૃતિને બચાવવાના હેતુ સાથે બાળકોમાં પર્યાવરણની અગત્યતા વિષે જ્ઞાન વિકસીત થાય એવા ઉદ્દેશ સાથે સમાજસેવક શ્રી સંદીપભાઈ તુમડાના સહયોગથી...
ડિગ્રી ઇજનેરી-ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટના આજથી ભરાશે ફોર્મ
ગાંધીનગર: આજથી ગુજરાતમાં ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી કોર્સમાં પ્રવેશ માટેની ગુજકેટના ફોર્મ અને આવતીકાલ તા. ૨૩ થી ૩૦ જૂન સુધી ગુજકેટના ફોર્મ ભરાશેની જાહેરાત...
માંડવી તાલુકામાં કૃષિ વૈવિધ્યકરણ યોજનાનો આદિવાસી ખેડૂતોમાં ઓર્ગેનિક ખાતર આપી શુંભારભ
સુરત: ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગતરોજ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતના અંબાજીથી ઉમરગામ સુધીના 14 આદિજાતિ જિલ્લાના 1,26,000થી વધુ વનબંધુ કિસાનો માટે કૃષિ વૈવિધ્યકરણ...
નાના ભુલકાંના આહારના પેકેટ આંગણવાડી વર્કરોએ ભેંસોના ચારા માટે વેચ્યાનું કોભાંડ !
ભરૂચ: ગતરોજ ICDS કચેરીમાંથી બાલવાડીના બાળકો માટે ફળવાતો THR- ટેક હોમ રાશનના પેકેટનો જથ્થો બારોબાર ભેસોના ચારા માટે ભરવાડોને પહોંચાડવાના કૌભાંડમાં ભરૂચ તાલુકા પોલીસે...
ચીખલીના સમરોલી ગામની મહિલાની લાશ થાલા ગામના ખેતરમાંથી મળી !
ચીખલી: ગતરોજ નવસારીના ચીખલી તાલુકાના થાલા ગામના ખેતરમાંથી સમરોલીની 33 વર્ષીય મહિલાની લાશ મળવાની ઘટના પ્રકાશમાં આવતાવેંત જ સમગ્ર પંથકમાં હત્યા થયાની લોક ચર્ચાનો...
કપરાડામાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન દ્વારા ૬૬ કે.વી પાનસ સબસ્ટેશનનું લોકોર્પણ
કપરાડા: આજરોજ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં લોક ઉપયોગી ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ અંતર્ગત ૬૬ કે.વી પાનસ સબસ્ટેશનની લોકોર્પણ વિધિ કરી લોક ઉપયોગી કાર્યનો...
















