વાંસદાના ચોરવણી બેડ ફળિયામાં પાણી પુરવઠા યોજનાના કૂવા બાંધકામમાં ભ્રષ્ટાચારનો લોક આક્ષેપ
વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તારના ચોરવણી ગામના બેડ ફળિયામાં ચાલી રહેલ પાણી પુરવઠા યોજનાના કૂવા બાંધકામ અંગે ગ્રામજનોએ કોન્ટ્રાકટર દ્વારા ભ્રષ્ટાચાર કર્યાનો ગંભીર...
નાનાપોંઢા સરપંચ પ્રિમિયર લીગ (NSPL) સિઝન-5ની ફાઇનલમાં અજમેરી રેન્જર્સ વિજેતા, સંજરી મોબાઈલ ઈલેવન રનર્સ-અપ...
નાનાપોંઢા: 1 જાન્યુઆરી 2026 થી શરૂ થયેલ નાનાપોંઢા સરપંચ પ્રિમિયર લીગ (NSPL) સિઝન-5 ની ગતરોજ ભવ્ય પૂર્ણાહુતિ થઈ હતી. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ અજમેરી...
ધરમપુરના બારોલીયા ગામમાં વલસાડ જિલ્લા કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટમાં કપરાડા પેન્થર્સ ટીમ બની વિજેતા..
ધરમપુર: વલસાડ જિલ્લા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ધરમપુર તાલુકાના બારોલીયા ગામમાં કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટનું...
વલસાડના ફલધરા ગામમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો: 300થી 400 કાર્યકર્તાઓએ કર્યો કેસરીયો..!
વલસાડ: ગતરોજ રાત્રિએ વલસાડ-ડાંગ લોકસભા ક્ષેત્રના સાંસદ ધવલ પટેલે પોતાના વચનને પાળ્યું અને વલસાડ જિલ્લાના ફલધરા ગામમાં આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પાડ્યું. આ...
શું ભાવનગર પોલીસ લોકોને મૂર્ખ બનાવતી નથી ? રમેશ સવાણી
ભાવનગર: મહુવા તાલુકાના બગદાણા ગામના નવનીતભાઈ ડાહ્યાભાઈ બાલધીયા (38) પર 29 ડિસેમ્બર 2025ના રોજ, રાત્રે જીવલેણ હુમલો થયો. નવનીતભાઈના સમર્થનમાં ધારાસભ્યો/ સંસદસભ્ય બહાર આવ્યા...
ધરમપુરના કરંજવેરી ગ્રામપંચાયત આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પટેલ ફળિયા ટીમનો ભવ્ય વિજય..
ધરમપુર: ધરમપુર તાલુકાના કરંજવેરી ગામમાં ગ્રામ પંચાયત દ્વારા આયોજિત ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું રંગારંગ આયોજન તા. 2 અને 3 જાન્યુઆરી 2026 ના રોજ કરવામાં...
સાગબારામાં મંત્રી નરેશ પટેલના હસ્તે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલનું લોકાર્પણ.. મનસુખ/ચૈતર વસાવાની રહી ઉપસ્થિતિ..
સાગબારા: આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા સંચાલિત નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ (EMRS)ના ચોપડવાવ ગામે રૂપિયા 28.56 કરોડના ખર્ચે...
ભારતના ભાગલા થયા જ નહોતા કારણ કે ભારત હતું જ નહીં.. પ્રો હેમંત શાહ
અમદાવાદ: વિમુક્તા ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવેલા એક તાલીમ શિબિરમાં આજે આપેલા દોઢ કલાકના વ્યાખ્યાન ભારતના ભાગલા થયા જ નહોતા કારણ કે ભારત હતું જ...
મહુવા તાલુકાના શેખપુર ગામમાં ‘દેવી આંદોલન’નાં સ્મરણાર્થે યોજાયો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ
મહુવા: અંગ્રેજોના આતંકથી ત્રાસેલા દેશવાસીઓએ મહાત્મા ગાંધીજીના નેતૃત્વ હેઠળ દેશમાં અંગ્રેજો વિરુદ્ધ સ્વતંત્રસંગ્રામ શરૂ કર્યો હતો તે અંતર્ગત વર્ષ 1923 મા પહેલી જાન્યુઆરીના રોજ...
આદિવાસી વિસ્તારોમાં આજે ડૉ. જયપાલસિંહ મુંડાની જન્મજયંતિની ભવ્ય ઉજવણી..
વાલોડ: આજે સમગ્ર આદિવાસી વિસ્તારમાં આદિવાસી સમાજના લોકો પોતાના મહાન નેતા, સ્વાતંત્ર્ય સેનાની અને ભારતીય બંધારણ સભાના પ્રતિષ્ઠિત સભ્ય સ્વ. ડૉ. જયપાલસિંહ મુંડાની જન્મજયંતિ...
















