વલસાડ નગરપાલિકાના ‘પાપ’ના પગલે ગંદુ પાણી પીવા માટે ઇનામની કરી જાહેરાત… ડો. નિરવ પટેલ

0
વલસાડ: વલસાડમા પણ દુષિત પાણીના પગલે ઇન્દોર અને ગાંધીનગર જેવી ઘટના બને તો નવાઈ નહીં. કેમ કે દૂધિત પાણીની સમસ્યાને વલસાડ નગરપાલિકા પણ નજરઅંદાજ...

સાંભળો આદિવાસીઓ.. સુપ્રીમ કોર્ટનો અનામતને લઈને મોટો નિર્ણય, જો એકવાર કોટાનો લાભ લીધો તો….પછી..!

0
નવી દિલ્લી: પ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે સંઘ લોક સેવા આયોગ સુ (UPSC)ની પરીક્ષામાં અરજીકર્તાએ જો એકવાર અનામતનો લાભ લીધો હશે તો તે સામાન્ય...

આદિવાસી સમાજના આંબેડકર ડો.જયપાલસિંહ મુંડાની જન્મજયંતિની વાલોડ ખાતે ભવ્ય ઉજવણી..

0
વાલોડ: ભારતીય બંધારણ સમિતિના સભ્ય અને આદિવાસી સમાજના હક અધિકારો માટે આજીવન અવાજ ઉઠાવનાર તેમજ ઓલમ્પિકમા ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય હોકી ટીમના કેપ્ટન ડો.જયપાલસિંહ...

ડો.નિરવ ભુલાભાઇ પટેલ આયોજિત માતૃવંદના બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાતાઓ અને શુભેચ્છકોનો ધસારો..

0
ખેરગામ: યુવા લીડર અને સામાજિક આગેવાન ડો.નિરવ ભુલાભાઇ પટેલ દ્વારા પોતાની માતૃશ્રી ચિંતુબેન ભુલાભાઇ પટેલ કે જેઓ પોતાની વિશાળ સેવાકીય પ્રવૃતિઓના લીધે ગુજરાત રાજયના...

આદિવાસી ઘડિયાળ એ માત્ર ઘડિયાળ નથી- તે જીવનદ્રષ્ટિ છે..

0
દક્ષિણ ગુજરાત: આદિવાસી ઘડિયાળ : પ્રકૃતિ અને બ્રહ્માંડ સાથે તાલમેલનો સમયબોધ, આદિવાસી સમાજના ઘરોમાં એક અનોખી અને વૈચારિક ઘડિયાળ જોવા મળે છે — જમણેથી...

વસુધારા ડેરીના નવા ચેરમેન રાજેશ પટેલ અને સીતાબેન જાધવ બન્યા વાઈસ ચેરમેન..!

0
દક્ષિણ ગુજરાત: ગતરોજ વસુધારા ડેરીની ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં રાજેશ ભીખાભાઈ પટેલ 14માંથી 10 મત સાથે ચેરમેન અને...

ખેરગામના દુલસાડ નવાપાડા ખાતે ડો. નિરવ પટેલના હસ્તે જલારામ નાસ્તા હાઉસનું ઉદ્ઘાટન..

0
ખેરગામ: આજરોજ ખેરગામ તાલુકાના દુલસાડ ગામના નવાપાડા વિસ્તારમાં આવેલા ધરમપુર-વલસાડ હાઇવે પર જલારામ નાસ્તા હાઉસનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ નાસ્તા હાઉસનું ઉદ્ઘાટન સમસ્ત...

માનવતાની મહેક: ખેરગામની છાંયડો હોસ્પિટલ ખાતે સ્વ. ચિંતુબાની પુણ્યતિથિએ છેક મધ્યપ્રદેશના યુવાને રક્તદાન કરી...

0
ખેરગામ: ખેરગામની છાંયડો હોસ્પિટલ ખાતે સ્વ. ચિંતુબાની પુણ્યતિથિએ છેક મધ્યપ્રદેશથી આવેલા યુવાને રક્તદાન કરી પ્રેરણા પૂરી પાડી હતી. ​ઝાબુઆ (MP) થી ખાસ રક્તદાન કરવા...

ખેરગામની છાંયડો હોસ્પિટલ ખાતે રક્તદાનનો ત્રિવેણી સંગમ: 119 યુનિટ રક્ત એકત્રિત થયું..!

0
ખેરગામ: ગતરોજ ઢળતી સાંજે 4 થી 10 વાગ્યાના સમયગાળામાં ખેરગામ ખાતે આવેલી જાણીતી છાંયડો હોસ્પિટલમાં ગતરોજ એક ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું....

વાંસદાના ચોરવણી બેડ ફળિયામાં પાણી પુરવઠા યોજનાના કૂવા બાંધકામમાં ભ્રષ્ટાચારનો લોક આક્ષેપ

0
વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તારના ચોરવણી ગામના બેડ ફળિયામાં ચાલી રહેલ પાણી પુરવઠા યોજનાના કૂવા બાંધકામ અંગે ગ્રામજનોએ કોન્ટ્રાકટર દ્વારા ભ્રષ્ટાચાર કર્યાનો ગંભીર...