પ્રધાનમંત્રી મોદી ભારતીય ઉદ્યોગ પરીસંઘની વાર્ષિક બેઠકને સંબોધીત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 4:30 વાગે વિડિયો કોન્ફરન્સ દ્વારા ભારતીય ઉદ્યોગ પરિષદ સીઆઇઆઇની વાર્ષિક બેઠક 2021ને સંબોધન કરશે. આ બેઠકનો વિષય ઇન્ડીયા એટ...

સેલવાસ: દૂધની પંચાયત ગામના યુવાનો દ્વારા હાથ ધરાયું સ્વચ્છતા અભિયાન

દાદરા નગર હવેલી સેલવાસમા આજ 11 મી ઓગસ્ટના રોજ દૂધની પચાયત ગામમાં આવેલ અંતરીયાર વિસ્તાર ગુનશા અને બિલદરી ગામના યુવાઓ દ્વારા ગામમા વૃક્ષારોપણ અને...

૯ ઓગસ્ટએ કરેલા કેસ પાછા નહિ ખેંચે તો આદિવાસી વિસ્તારમાં જાહેર કાર્યક્રમોનો વિરોધ કરાશે...

0
૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના રોજ વધુ સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ભેગા થયા હોવાનું કહી ૧૬ લોકો પર કેસ નોધાવ્યો છે તેના વિરોધમાં નર્મદા...

કસ્ટોડીયલ ડેથના મામલામાં પોલીસ આરોપીઓની આગોતરા જામીન અરજી પાછી ખેંચવાની શકુની ચાલ: પંકજ પટેલ

0
ચીખલી: ગતરોજ નવસારી જિલ્લાના ચીખલી પોલીસ મથકમાં બે યુવાનોના અપમૃત્યુન કેસના ત્રણ આરોપીઓએ કોર્ટમાં મુકેલી આગોતરા જામીન અરજી જાતે પરત ખેંચી લેવામાં આવતાં જાગૃત...

નાચગાનમાં રચ્ચા-પચ્ચા આદિવાસી સમાજના ઠેકેદારો હવે તો જાગો આપણા હકો અને અધિકારો છીનવાઈ રહ્યા...

0
વાંસદા: શું આદિવાસી સમાજ ખરેખર પોતે જ પોતાનું પતન તરફ આગળ વધી રહ્યો છે શું નાચગાન જ આપણી સંસ્કૃતિ છે. શું આ રીત- રીવાજો...

ડેડીયાપાડામાં BTS અને BTTSના સંયુક્ત ઉપક્રમે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

0
ડેડીયાપાડા: ગતરોજ આદિવાસી લોકોની અસ્મિતા સાથે સંકળાયેલા અને આદિવાસી સમાજના લોકો જેને તહેવારથી કમ નહિ માનતા 9 ઓગસ્ટના દિવસે BTS અને BTTSના સંયુક્ત ઉપક્રમે...

ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવી ખેરગામનું નામ રોશન કરતો ઉજેશ પટેલ

0
ખેરગામ: હાલના સમયમાં યુવાઓ પોતાનુ ભવિષ્ય એન્જિનિરિંગ, ડોકટર, રમત જગત, વેપાર જગત એવા ઘણા ક્ષેત્રમાં પોતાનું ભવિષ્ય બનાવવા માટે તત્પર રહેતા હોય છે ત્યારે...

લો બોલો.. ગતિશીલ ગુજરાતમાં 18 વર્ષે મળ્યો ખેડૂતને ન્યાય

0
ભરૂચ: આપણા ગતિશીલ અને ડીઝીટલ રાજ્યમાં આટલી ધીમી ન્યાય પ્રક્રિયા હશે એ માનવામાં ન આવે પણ ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના મોઠિયા ગામના ખેડૂતો અને...

વિશ્વ આદિવાસી દિવસ નિમિતે બંધારણનો ચુસ્ત અમલ કરવા BTTSની કલેકટરને રજૂઆત

0
9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસની રાજયકક્ષાની ઉજવણીના નર્મદા જીલ્લામાં કરવામાં આવ્યો ત્યારે તેની સામે BTTS દ્વારા આ સરકાર દ્વારા આદિવાસીઓ સાથે સૌથી વધુ અન્યાય...

રાજપીપળા ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની કરાઈ ઉજવણી

0
નર્મદા જિલ્લા મથક રાજપીપળા ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. રાજપીપલાના જીતનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના આદિવાસીઓને...