ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 860 કેસ નોંધાયા

  રાજ્યમાં આજે કોરોના વાયરસના 860 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 5 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3724 પર પહોંચ્યો છે....

વિકાસના વાતોની વાસ્તવિકતા નિઝરમાં નીકળી નદીના ઊંડા પાણીમાંથી સ્મશાનયાત્રા

આજરોજ દક્ષિણ ગુજરાતના તાપી જીલ્લાના નિઝર તાલુકાના મુખ્ય નિઝર ગામના, ડાંબરી આંબા ફળિયુના આદિવાસી સમાજ લોકોને સ્મશાનમાં જવા માટે, ભારે હાલાકીનો સામનો કરવો પડી...

કેવડિયાથી 65 કિમી દૂર ડેડિયાપાડામાં કાળી પટ્ટી પહેરીને વિરોધના પડઘા પડ્યાં

   31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસનો કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાયો હતો ત્યારે બીજી બાજુ સ્થાનિક ગ્રામજનોએ બંધનું એલાન અને આંદોલનની ચીમકી આપી...

ગુજરાતમાં આજે કોરોનાના નવા 935 કેસ નોંધાયા

0
   ગુજરાતમાં કોરોના વાયરસના આજે 935 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 5 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3719 પર પહોંચ્યો છે....

સરદાર પટેલની પ્રતિમાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પુષ્પાંજલિ અર્પણ કરી

0
   વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે PM મોદીએ સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમા...

વાંસદા તાલુકાના બારતાડથી પદમડુંગરી ગામને જોડતા ચેકડેમ બન્યો જર્જરિત

0
    વાંસદા તાલુકાના બારતાડ અને પદમડુંગરીના ચાંદસૂરિયાને જોડતો અંબિકા નદીનો ચેકડેમ પર ચોમાસા દરમિયાન પડેલા વરસાદને કારણે મસમોટા ગાબડા પડ્યા છે. હાલમાં સમારકામ...

આજે ગુજરાતમાં કોરોનાના નવા 969 કેસ નોંધાયા, 1027 દર્દીઓ સાજા થયા

0
   ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 969 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1027 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના...

ઉત્તર પ્રદેશ અને બિહાર બોર્ડ પરથી દૂધના ટેન્કરમાંથી 135 પેટી વિદેશી દારુ પકડાયો

0
   ઉત્તર પ્રદેશ અને બિહાર બોર્ડર ઉપર પોલીસ ચેકિંગ દરમિયાન ગેરકાયદે દારૂ ઘૂસાડવાનો પર્દાફાશ થયો છે. પોલીસે મોટી માત્રામાં દારૂની ખેપ પકડી પાડી હતી....

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસમાં છેલ્લી ઘડીએ ફેરફાર

0
  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસનાં ગુજરાત પ્રવાસે છે. તેમના આ કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ ફેરફાર થયો છે. પીએમ મોદી પહેલા હવે કેવડિયા જવાના...

આજે રાજ્યમાં કોરોનાના નવા 987 કેસ નોંધાયા

0
   રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 987 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1083 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના...