UPના લખીમપુરના ખેડૂતો ઉપર ગાડી ચડાવનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા નર્મદા જિલ્લા કોંગ્રેસની માંગ

0
નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. UP ના લખીમપુર ખેરીમાં ખેડૂતો ઉપર ગાડી ચડાવનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા કોંગ્રેસ દ્વારા...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના 18 PSA ઓક્સિજન પ્લાન્ટનું કર્યું ઈ-લોકાર્પણ

0
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઋષિકેશ ખાતેથી દેશના 35 સ્થળોએ PSA ઓક્સિજન પ્લાન્ટનું ઈ-લોકાર્પણ કર્યું હતું, જે પૈકી ગુજરાતના 18 પ્લાન્ટ્સ જનસેવા માટે સમર્પિત કરવામાં આવ્યા...

ધોરણ 9-11 અને 10-12ની પ્રથમ કસોટીની પરીક્ષાના સમયમાં જાણો શું થયો ફેરફાર !

0
ગુજરાત: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધો. 9 થી 12 ની પ્રથમ કસોટી 18 ઓક્ટોબરથી લેવાનાર છે ત્યારે આ પરીક્ષા ગુજરાતમાં એક...

તમે જ કો.. દિકરીના આ.. નિર્ણયને માટે જવાબદાર કોણ ? માં-બાપ કે દિકરીનું ગાંડપણ

0
વ્યારા: આપણી ભાવિ પેઢીની માનશીકતા કેવી ? વાત સાંભળી ચોંકી ન જતાં ! ગતરોજ વ્યારા શહેરમાં આર્જવ એકલવ સોસાયટીમાં એક પરિવારમાં રહેતી 17 વર્ષીય વિદ્યાર્થીનીએ...

આદિવાસી સમાજમાં ઉજવાતી વાઘબારસ કોઈ અંધ શ્રધ્ધા નથી એ વર્ષો જૂની પરંપરા છે: કલ્પેશ...

0
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના મોટીઢોલ ડુંગરી ગામમાં આદિવાસી સમાજની વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ દિવાળી પહેલાં 12 (બારસ) ના દિવસે વાઘ-બારસ કરવાની તૈયારીના ભાગરૂપે...

ચીખલીના બોડવાંક ગામમાં બંધ કારખાનામાંથી મારબલ પોલિશ કરવાના મશીનની ચોરી, 4 ઝડપાયા !

0
ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના બોડવાંક ગામેથી બંધ કારખાનામાંથી મારબલ પોલિશ કરવાનું મશીન ચોરી કરી જતા 4 ઝડપાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ...

રાકેશ ટીકૈતેનું એલાન, જો ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાનું રાજીનામું અને ગુનેગારોની ધરપકડ 12 મી...

ઉત્તર પ્રદેશ: લખીમપુર હિંસા કેસમાં ખેડૂત નેતા રાકેશ ટીકૈતે ચેતવણી આપી છે કે જો ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાનું રાજીનામું અને ગુનેગારોની ધરપકડ 12 મી...

વિશ્વ આરોગ્ય સંસ્થાએ પ્રથમ મેલેરિયા વિરોધી રસીને માન્યતા આપી

0
વિશ્વ આરોગ્ય સંસ્થાએ પ્રથમ મેલેરિયા વિરોધી રસીને માન્યતા આપી છે. આરોગ્ય સંસ્થાએ ફેલ્સીપેરમ મેલેરીયાનું પ્રમાણ વધુ છે એવા સબ-સહારાન આફ્રિકા અને અન્ય વિતારોમાં બાળકો...

પ્રેમ સંબંધોમાં અડચણ બનતી સાસુની પુત્રવધૂએ એવી રીતે હત્યા કરી કે આત્મા કંપી જશે.!

આવું પણ થાય આપણે અત્યાર સુધી સાભળ્યું હશે કે, હત્યા કરવા માટે સામાન્ય રીતે ગન, ચાકુ કે બીજા ધારદાર હથિયારોનો ઉપયોગ કરાતો હોય છે...

ખેરગામમાં બે સગીર વયના પૌત્રો એ કેમ કરી પોતાના દાદાની હત્યા: જાણો

0
ખેરગામ: નવસારી જિલ્લાના ખેરગામના કાછિયા ફળીયામાં પિતાના વિદેશ ગયા બાદ સગા પૌત્રોનો પૈસાના બાબતે દાદા સાથે ઝગડો થયો અને વાત વણસતા લાકડાના ફટકા અને...