કેમ ? આદિવાસી વિદ્યાર્થીઓના આપઘાતની હોટસ્પોટ બની રહી છે છાત્રાલયો !

0
ચીખલી: ખેરગામ તાલુકાની છાત્રાલાયમાં થયેલા કપરાડાના વિદ્યાર્થીના મોત અંગેનું કોકડું હજુ ઉકેલાયું નથી ત્યાં નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલી કુમાર છાત્રાલયમાં ડાંગ જિલ્લાના ચીચપાડા...

ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિ ધરણા રંગ લાવ્યા : ગ્રામીણ બસો દોડતી થઇ !

0
ચીખલી: નવસારી જિલ્લામાં ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવેલા ગ્રામીણ બસો ચાલુ કરાવવા માટે ના ધરણા રંગ લાવ્યા છે. ચીખલી વિસ્તારની જોગવાડ, કાંગવઈ,...

આમ આદમી પાર્ટી ડાંગ દ્વારા અપાયું પોલીસના વિવિધ જવાનોનાં પ્રશ્નોનાં નિરાકરણ લાવવા બાબતે આવેદનપત્ર

0
ડાંગ: આજરોજ આમ આદમી પાર્ટી ડાંગ ઘ્વારા જીલ્લા પ્રભારી મનીષભાઈ મારકણા તેમજ જીલ્લા પ્રમુખશ્રી રામુભાઇ ગાવિત તેમજ જીલ્લા તાલુકાનાં હોદેદારો તેમજ કાર્યકર્તાઓની હાજરીમાં ડાંગ...

ધરમપુર મોટીઢોલ ડુંગરી ગામના ખેડૂતોની એકતા અને ગ્રામ પંચાયતના ઠરાવની તાકાતનો સામે આવ્યો કિસ્સો..

0
ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના મોટીઢોલ ડુંગરી ગામમાં પાણી માટે ના મોટા પાઇપો રસ્તાની સાઈડ નાખવામાં આવ્યા ના કારણે ગામના આદિવાસી ખેડૂતોના તુવરના પાકને નુકશાન...

ડાંગ જિલ્લાની સરકારી વાણિજ્ય કોલેજમાં ખાદી દિવસની ઉજવણી

0
ડાંગ: ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી જનસંપર્ક શાખા ગુજરાત રાજ્ય ગાંધીનગરનાં અપીલ પત્રે અન્વયે “ખાદી ફોર નેશન ખાદી ફોર ફેશન” અંતર્ગત અપીલ –પત્રનો અક્ષરસહ પાલન...

ખેરગામમાં આદિવાસી વિધાર્થીના મોતની ન્યાયિક તપાસ સંદર્ભે આદિવાસી આગેવાનોની PSI સાથે મુલાકાત

0
ખેરગામ: આજરોજ 05 ઓક્ટોબરના રોજ કપરાડા તાલુકાના ભડાગી વિજયભાઈ ગણેશભાઈ પિપલસેત ગામનો વિદ્યાર્થી નાધઈ ગામની ગુપ્તેશ્વર હાઈસ્કૂલમાં થયેલી મોતના પગલે ખેરગામ ખાતે આદિવાસી સમાજના...

નવસારી જિલ્લા કિસાન કોંગ્રેસ દ્વારા વીજળીના લીધે થયેલા નુકશાન માટે DGVCL ગ્રામ્યને અપાયું આવેદનપત્ર

0
નવસારી: 25 ઓક્ટોબરના દિને નવસારી જિલ્લા કિસાન કોંગ્રેસ દ્વારા વીજળીની સમસ્યા સહિત શેરડીના પાક બળી જતા તેનું વળતર મળે તે માટે DGVCL ગ્રામ્યને રજૂઆત...

આ વર્ષે દિવાળી પર સુરતીઓ ખાલી લાઇટિંગ માટે.. જાણો કેટલા કરોડ ચૂકવશે ભાડું

0
સુરત: દિવાળીના તહેવારને સુરત કલાત્મક અને રંગબેરંગી રોશનીઓથી ઝગમગ કરવા માટે ટેક્સટાઈલ માર્કેટ, કોર્પોરેટ ઓફિસો, સરકારી બિલ્ડિંગોને લાઈટિંગથી સજાવવા અલગ અલગ એજન્સીઓને કોન્ટ્રેક્ટ આપવામાં...

શું ગતરોજના કપરાડા બંધથી વિદ્યાર્થીના મોતની ન્યાયિક તપાસમાં ફરક પડશે ખરો ? શું કહે...

0
કપરાડા: ગતરોજ ૨૫ ઓક્ટોબરે કપરાડા તાલુકાના વિદ્યાર્થીના ખેરગામ ગુપ્તેશ્વર હાઈસ્કુલમાં થયેલા અપમૃત્યુના ન્યાયિક તપાસ તાત્કાલિક ધોરણે થાય અને અપરાધીઓને સજા થાય એ માટે સ્થાનિક...

ચીખલીમાં ચોર સોનાની ચેઇન ચોરી કરી પાણી સાથે ગળી ગયાનું પોલીસ તપાસમાં આવ્યું બહાર

0
ચીખલી: આપણે ત્યાં તહેવારો નજીક આવતાં ચોરી થયાની અવનવી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આજરોજ ચીખલીના સમરોલી ગામમાંથી બહુરૂપીએ કિન્નરના વેશમાં એક મહિલાની...