છોટુભાઈ વસાવાને ભારતીય ટ્રાયબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા..
ઝઘડીયા: ઝઘડીયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને પ્રખર આદિવાસી નેતા શ્રી છોટુભાઈ વસાવા 81 મા જન્મ દિવસ નિમિત્તે માલજીપરા ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઝઘડીયા,...
પાલેજ GIDC વિસ્તારમાં આવેલી સ્ટીલકો ગુજરાત લિમિટેડ કંપનીમાં થયેલી ચોરીનો ભેદ પાલેજ પોલીસે ઉકેલ્યો..કુલ...
પાલેજ: પાલેજ GIDC વિસ્તારમાં આવેલી સ્ટીલકો ગુજરાત લિમિટેડ કંપનીમાં થયેલી ચોરીનો ભેદ પાલેજ પોલીસે ઉકેલ્યો છે. પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી છે. ભરૂચ...
વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 6.67 મિમી વરસાદ નોંધાયો..સૌથી વધુ વરસાદ ધરમપુર તાલુકામાં...
વલસાડ: વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 6.67 મિમી વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ ધરમપુર તાલુકામાં 21 મિમી નોંધાયો છે.વલસાડ જિલ્લાના અન્ય...
રાજપીપળાના માંડણ ગામમે સ્ટંટ કરતાં આણંદનો પરિવાર પાણીમાં ફસાયો..
રાજપીપળા: રાજપીપળામાં કરજણ ડેમના ઉપરવાસના વિસ્તારમાં આવેલું માંડણ ગામ પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. ડુંગરો અને લીલોતરીની વચ્ચે પ્રવાસીઓ બોટિંગની મજા માણતા હોય...
રાજપીપળા વચ્ચે ભંગાર બસોના કારણે બસ સેવા નિષ્ફળ જાય…ભંગાર બસોથી વિદ્યાર્થીઓ અભ્યાસ છોડવા મજબૂર..
રાજપીપળા: રાજપીપળા વચ્ચે ભંગાર બસોના કારણે બસ સેવા નિષ્ફળ જાય છે અને ગરીબ વિદ્યાર્થીઓની હાલત કફોડી બને છે વિદ્યાર્થીઓ અભ્યાસ છોડવા પણ મજબૂર બને...
વલસાડ જિલ્લામાં ગંભીર બ્રિજ અકસ્માત બાદ વહીવટી તંત્ર એક્શન..વલસાડમાં 5 મુખ્ય બ્રિજ બંધ..
વલસાડ: વલસાડ જિલ્લામાં ગંભીર બ્રિજ અકસ્માત બાદ વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માની સૂચના મુજબ 235 બ્રિજનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું...
વઘઇ-સાપુતારા માર્ગ હાલ ભારે વાહનો માટે બંધ કરવામાં આવતા,ભારે વાહનોને વઘઇથી આહવા માર્ગ પર...
ડાંગ: ડાંગ જિલ્લાના વઘઇ-સાપુતારા માર્ગ પર આવેલ અંબિકા નદીના પુલ જર્જરિત હાલતમાં હોય ભારે વાહનો બંધ કરવામાં આવ્યા છે. લોડીંગ અને ભારે વાહનો વઘઈ...
ઉમરગામ તાલુકાના તડગામ આંગણવાડીના ભૂલકાંઓ હવે નવા મકાનમાં અભ્યાસ કરશે..
ઉમરગામ: ઉમરગામ તાલુકાના તડગામ ગામ ખાતે કાર્યરત વેસ્ટર્ન રેફ્રિજરેશન કંપની દ્વારા તડગામ માહ્યાવંશી ફળિયા ખાતે 15 લાખના ખર્ચે આંગણવાડીનું મકાન તૈયાર કર્યું હતું. ભૂલકાંને...
ધરમપુરમાં લોકસેવાની ધૂણી ધખાવીને બેઠેલું લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટનો આજના દિને 17 માં વર્ષમાં મંગલપ્રવેશ…
ધરમપુર: આજે લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટની 16મી સ્થાપના વર્ષગાંઠનો દિવસ છે, જે સમાજસેવાના અમારા સંકલ્પને વધુ મજબૂત કરે છે. શ્રી નિલમભાઈએ 19 વર્ષ પૂર્વે સમાજના...
રોડ નહીં તો ટોલ નહીં”ના નારા સાથે વલસાડમાં NH-48 ચક્કાજામ..કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
વલસાડ: "રોડ નહીં તો ટોલ નહીં"ના નારા સાથે ગતરોજ વલસાડ જિલ્લામાં નેશનલ હાઇવે 48 અને અન્ય જાહેર માર્ગોની ખરાબ સ્થિતિને લઈને કોંગ્રેસે બગવાડા ટોલનાકા...