‘સિન્બોલ ઓફ નોલેજ’ થી ઓળખાતા બાબાસાહેબ આંબેડકરની આજે જન્મજયંતિ

આજે બંધારણનાં નિર્માતા અને ભારત રત્ન બાબા સાહેબ બી.આર.આંબેડકરની જન્મજયંતિ દેશભરમાં ઉજવવામાં આવી રહી છે. બાબા સાહેબનો સમાજનાં વંચિત વર્ગને મુખ્ય પ્રવાહમાં લાવવાનો તેમનો...

દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદના લીધે ખેડૂતોમાં મોટા નુકસાનની આશંકા !

0
દક્ષિણ ગુજરાત: વર્તમાન સમયમાં આપણા પ્રદેશના કેટલાંક જિલ્લાના નવસારીના બીલીમોરા અને ડાંગના સાપુતારા વિસ્તારોમાં પડેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાના કારણે ખેતીના પાકને...

ગુજરાતમાં બોર્ડની પરીક્ષા અંગે વાલીમંડળની પત્ર લખી CMને શું કરી રજૂઆત: જાણો

0
કોરોના વાયરસને કારણે ભાગ્યે જ કોઈ એવું ક્ષેત્ર હશે જેને કોઈ માઠી અસર ન પહોંચી હોય. કોરોના વાયરસને કારણે અભ્યાસની સ્થિતિ ઓનલાઈન-ઓફલાઈન થતા વિદ્યાર્થીઓને...

દક્ષિણ ગુજરાતના ગામડાઓમાં કોરોનાનું સંક્રમણ હદ બહાર !

0
દક્ષિણ ગુજરાતમાં કોરોનાનો કહેર તિવ્રગતિએ વધી રહ્યો છે, કોરોના ની બીજી લહેરમાં શહેરો કરતા ગામડાઓમાં કેસો વધી રહ્યા છે, તે જોતા હવે કોરોનાએ માત્ર...

શું વિચારણા છે બોર્ડની પરીક્ષાના સંદર્ભે CBSE અને સરકારની: જાણો !

0
ગુજરાત: સામાન્ય રીતે જોઈએ તો વિદ્યાર્થીઓ માટે વર્ષ 2020 જેટલું ભયંકર રહ્યું છે તેવી સ્થિતિ વર્ષ 2021ની પણ છે. બોર્ડના પરીક્ષાર્થીઓ માટે વધુ એક...

વલસાડના કપરાડા તાલુકાના રૂટની નાઇટ બસો બંધ થવાથી લોકોમાં રોષ

0
વલસાડ: કોરોના મહામારી આજે વલસાડના સમગ્ર પંથક ફેલાય રહ્યો છે તેવામાં વલસાડ ડેપોથી સાંજે સુખાલા સાદડવેરી આવતી 7 વાગ્યાની નાઈટ બસ બંધ કરી વાપી ડેપોથી...

વાંસદા વધી રહેલા કોરોના કેસોના કારણે રવિ-સોમવારે બંધનું એલાન !

0
વાંસદા: વર્તમાન સમયમાં કોરોના કેસો અને તેનું સંક્રમણ વાંસદા તાલુકાના વિસ્તારમાં ખુબ જ ઝડપી ગતિએ ફેલાય રહ્યું છે ત્યારે સ્થાનિક વિસ્તારમાં રવિ અને સોમ...

D.G.V.C.L ની યોજાઈ પરીક્ષા: કોરોનાના આંખ ઉઘાડનારા કેસો વચ્ચે ચીખલી વહીવટી તંત્ર બન્યું ઘોર...

0
ચીખલી: ગુજરાતમાં કોરોના મહામારી એટલે કે કોરોનાના કહેરને અટકાવવા માટે આજે તમામ પ્રકારના પ્રયાસો થઇ રહ્યા છે ત્યારે શિક્ષણ ક્ષેત્રમાં લેવાનાર તમામ પરીક્ષાઓ મોકૂફ...

ચીખલીમાં ૧૦-૧૧ એપ્રિલ બે દિવસ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય

0
ચીખલી: ગુજરાતના તમામ જિલ્લાઓના તાલુકામાં કોરોનાનું સંક્રમણ આજે મોટા પ્રમાણમાં ફેલાયું છે તેવા સંજોગોને ધ્યાનમાં લઇ ચીખલી મામલતદારએ વેપારીઓ સાથે મિટીંગ કરી સોમથી શુક્રવાર...

ડેડીયાપાડાના વેપારી મંડળએ સ્થાનિક બજારોને ત્રણ દિવસ બંધ રાખવાનો કર્યો નિર્ણય

0
નર્મદા: વર્તમાન સમયમાં ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ વધુ ને વધુ વણસી રહી છે ત્યારે નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના વેપારી મંડળ દ્વારા સ્થાનિક બજારોને સતત ત્રણ દિવસ...