લોકશાહી બચાવવા અને ભ્રષ્ટાચાર સામે જંગ: નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ પટેલનો જન આક્રોશ...

0
નવસારી: આજરોજ ​નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ પટેલ દ્વારા 'જન આક્રોશ યાત્રા' દરમિયાન આપવામાં આવેલું નિવેદન એ માત્ર રાજકીય ભાષણ નથી, પરંતુ જનતાના દબાયેલા...

પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રશાંત કોરાટે ધરમપુર-કપરાડાના બૂથ પ્રમુખ અને શક્તિ કેન્દ્ર સંયોજકો સાથે કરી...

0
ધરમપુર-કપરાડા: ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અને દક્ષિણ ઝોનના પ્રભારી પ્રશાંત કોરાટે કપરાડા અને ધરમપુરમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનને પાયાના સ્તરથી વધુ મજબૂત બનાવવાના મુખ્ય...

તાપી જિલ્લાના વ્યારામાં આદિવાસી સમાજની અસ્મિતા માટે સાંસ્કૃતિક સર્કલની સ્થાપના: 15 ફેબ્રુઆરીએ પૂજ વિધિ..

0
વ્યારા: તાપી જિલ્લાના આદિવાસી સમાજની અસ્મિતા, અખંડિતતા, સુરક્ષા અને સલામતીને વધુ મજબૂત બનાવવા માટે ‘આદિવાસી સાંસ્કૃતિક સર્કલ’ની સ્થાપના કરવામાં આવી રહી છે. આ સર્કલ...

વાંસદા ખાતે યોજાશે ભવ્ય ‘આદિવાસી મહાસંમેલન’નું આયોજન, લોકોને ઉમટી પડવા જાહેર આમંત્રણ.. સાંસદ ધવલ...

0
વાંસદા: વાંસદા ખાતે આગામી 14 ફેબ્રુઆરીના રોજ એક ભવ્ય 'આદિવાસી મહાસંમેલન'નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈ અને કેન્દ્રીય...

ત્રણ જોડી કપડાં, એક તૂટેલી ચંપલ, રિમલેસ ચશ્મા અને બેંકમાં 732 રૂપિયાની બચત સાથે...

0
ઓડિશા: બારગઢ જિલ્લાના વતની અને પદ્મશ્રી વિજેતા કવિ હલધર નાગની સાદગી અને સાહિત્યિક પ્રતિભા ફરી એક વખત ચર્ચાનું કેન્દ્ર બની છે. તેમના સાહિત્યનો સંગ્રહ...

ખારેલ દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે ખારેલ એકઝિટ પોઇન્ટ સ્પીડબ્રેકરના અભાવે મોતનો રસ્તો બનશે તો જવાબદાર...

0
ગણદેવા-ખારેલ: આજરોજ ​નવસારીના ગણદેવા-ખારેલ ​એક્સપ્રેસવેના નિર્માણ સાથે વિકાસની નવી ઊંચાઈઓ સર કરવામાં આવી રહી છે, પરંતુ સ્થાનિક લોકોની સુરક્ષા જાણે વિસરાઈ ગઈ હોય તેમ...

સ્વરાજ આશ્રમ ડાંગમાં સગીરા દુષ્કર્મ કાંડના આરોપી પ્રફુલ નાયક અને સોનલબેનના પોલીસ રિમાન્ડ, છાત્રાલયની...

0
આહવા: ડાંગ જિલ્લાના આહવા ખાતે આવેલી સ્વરાજ આશ્રમશાળામાં 15 વર્ષીય આદિવાસી સગીરા પર થયેલા દુષ્કર્મના ગંભીર કેસમાં તપાસે વેગ પકડયો છે. આ કેસના મુખ્ય...

ખેરગામ-ધરમપુર સ્ટેટ હાઇવે પર તીવ્ર વળાંકોને કારણે અકસ્માતોનું જોખમ: ડો.નિરવ પટેલની મામલતદારને સ્પીડ બમ્પર...

0
ખેરગામ: ખેરગામ-ધરમપુર સ્ટેટ હાઇવે પર ભૈરવી વિસ્તારમાં તીવ્ર વળાંકોને કારણે વાહનચાલકોને અકસ્માતનું જોખમ વધી રહ્યું છે. આ વળાંકો પરથી આવતા જતા વાહનોને પૂરપાટ ઝડપે...

ધવલ પટેલ અને જીતુભાઈ ચૌધરીના પ્રયાસોથી NH-56 ના વાપીથી નાનાપોંઢા, ધરમપુર, વાંસદા સુધીના રોડનું...

0
વલસાડ: વલસાડ-ડાંગ લોકસભા સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ અને કપરાડાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરીના સતત પ્રયાસો અને હાઈવે ઓથોરિટી (NHAI)ને...

દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોની અમૂલ્ય ખોરાકની અસલી ધરોહર: લાલ પાપડી..

0
દક્ષિણ ગુજરાત: ગુજરાતના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં વર્ષોથી ઉગાડવામાં આવતી લાલ પાપડી એક ખાસ દેશી પ્રજાતિ છે, જે ઘણા લોકોને પહેલી નજરે હાઈબ્રિડ કે લેબોરેટરીમાં...