દશેરાના પર્વ પર દાનહ પોલીસ હેડકવાર્ટર ખાતે SP અને SDPની ઉપસ્થિતિમાં કરાઈ શસ્ત્રપૂજા…
દાનહ: હિન્દુ ધર્મમાં વિજયાદશમી તહેવારનો વિશેષ મહત્વ છે. આ દિવસે અસત્ય પર સત્યની જીત થઇ હોવાનું માનવામાં આવે છે. વિજયાદશમીએ ભગવાન રામે રાવણને માર્યો...
દાનહ વનવિભાગ અને પ્રવાસન વિભાગ દ્વારા સાતમાલિયા ડિયર પાર્કમાં પ્રવાસીઓ માટે શરુ કરાઈ બે...
દાનહ: વર્તમાનમાં દાનહ પ્રદેશ પ્રવાસન ક્ષેત્રે તેની આગવી સુંદરતા અને રળિયામણા સ્થળોને કારણે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે દાનહ વનવિભાગ અને પ્રવાસન વિભાગ દ્વારા...
દાનહના નરોલી ગામમા RSS દ્વારા વિજ્યાદશમી ઉત્સવ સાથે કરાયું પથસંચલન કાર્યક્રમનુ આયોજન..
દાનહ: દાદરા નગર હવેલીના નરોલી ગામે વિજ્યાદશમી ઉત્સવ અંતર્ગત પથ સંચલનનુ આયોજન કરવામા આવ્યુ હતુ.ભારતના વૈભવશાળી અને વિજયની પરંપરાના સ્મરણમા દર વર્ષની જેમ આ...
સેલવાસમાં વાયરલ ફીવર અને ડેંગુના કેસોમા વધારો.. ડેંગુની સારવાર દરમ્યાન એક યુવાનનુ થયું મોત..
સેલવાસ: છેલ્લા લાંબા સમયથી સેલવાસ શહેરમા જુદા જુદા વિસ્તારમા ડેંગુ,વાયરલ ફીવર,મલેરિયા,કોલેરા સહિતની બીમારીમા દર્દીઓ ઝપેટમા આવી રહ્યા છે. સેલવાસ શહેરમાં અને તેની આસપાસના વિસ્તારોમા...
કલાબેન ભાજપમાં જોડાય તેવી અટકળો.. લોકચર્ચાનો દોર શરુ..
સેલવાસ: દાનહના પ્રથમ મહિલા સાંસદ કલાબેન ડેલકરે પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદીની રૂબરૂ મુલાકાત લેતાની સાથે જ ખાસ કરીને આદિવાસી સમાજના લોકોમાં અટકળો શરૂ થઇ ગઇ...
શિક્ષકાએ થપ્પડ મારતાં આદિવાસી વિદ્યાર્થીનીએ જંગલમાં જઈ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા..
ખાનવેલ: ખાનવેલ મરાઠી મીડિયમ સ્કુલ ધોરણ 12 માં અભ્યાસ કરતી 18 વર્ષની સુવર્ણા શંકર કુરકુટીયા નામની આદિવાસી વિદ્યાર્થીનીએ કવિતા ટીચરે થપ્પડ મારતા માઠું લાગી...
ધરમપુર સિવિલનો હાલ સેલવાસમાં.. સેલવાસ સિવિલમાં પણ દર્દીઓ બહારથી દવા લેવા મજબુર… બોલો !
સેલવાસ: સરકારી શાળાઓમાં શિક્ષણની જેમ ધીમે ધીમે જ્ઞાનનું સ્તર કથળી રાહ્યું છે તેમ સરકારી આરોગ્ય કેન્દ્રોની પણ સ્થિતિ બત્તર થઇ રહી છે દવાઓનો દર્દીઓને...
નિર્દયી વિકાસ: વૃદ્ધ આદિવાસી દાદી-દાદાની નજર સામે જ પોલીસ પ્રોટેક્શન સાથે ઘર ઉપર બુલડોઝર...
દાનહ: એક તરફ વરસાદ અને બીજી તરફ તંત્રની માનવતાને શરમાવે તેવી નિર્દયી વિકાસની નીતિ.. ગતરોજ દાનહના ખરડપાડા ગામમાં સ્થાનિક પ્રશાસને જમીન સંપાદનને લઈને વૃદ્ધ...
સેલવાસમાં વરસતા વરસાદમાં આદિવાસી પરિવારને પ્રશાસને કર્યા બેઘર.. ગ્રામજનોમાં આક્રોશ
સેલવાસ: વરસતા વરસાદમાં સેલવાસના ખરડપાડા ગામમાં સંપાદિત થયેલી જમીન પરથી એક આદિવાસી પરિવારનું મામલતદાર દ્વારા ઘરનું દબાણ દૂર કરવા ડિમોલિશન કર્યોનો વિવાદ સામે આવતાં...
સેલવાસમાં યોજાનાર તારપા મહોત્સવ -2023 ની તારીખ બદલાઈ.. સ્થાનિક આદિવાસી યુવાઓની પ્રેસ કોન્ફ્રન્સ
સેલવાસ: ગતરોજ પ્રેસ કોન્ફ્રન્સ યોજી દ્વારા દાદરા નગર હવેલી આદિવાસી સમાજનાં સ્થાનિક યુવાઓ દ્વારા તારપા મહોત્સવ -2023 નો ઉત્સવ 21 મેં 2023 નાં રવિવારનાં...