સેલવાસમાં વાયરલ ફીવર અને ડેંગુના કેસોમા વધારો.. ડેંગુની સારવાર દરમ્યાન એક યુવાનનુ થયું મોત..
સેલવાસ: છેલ્લા લાંબા સમયથી સેલવાસ શહેરમા જુદા જુદા વિસ્તારમા ડેંગુ,વાયરલ ફીવર,મલેરિયા,કોલેરા સહિતની બીમારીમા દર્દીઓ ઝપેટમા આવી રહ્યા છે. સેલવાસ શહેરમાં અને તેની આસપાસના વિસ્તારોમા...
શિક્ષકાએ થપ્પડ મારતાં આદિવાસી વિદ્યાર્થીનીએ જંગલમાં જઈ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા..
ખાનવેલ: ખાનવેલ મરાઠી મીડિયમ સ્કુલ ધોરણ 12 માં અભ્યાસ કરતી 18 વર્ષની સુવર્ણા શંકર કુરકુટીયા નામની આદિવાસી વિદ્યાર્થીનીએ કવિતા ટીચરે થપ્પડ મારતા માઠું લાગી...
ધરમપુર સિવિલનો હાલ સેલવાસમાં.. સેલવાસ સિવિલમાં પણ દર્દીઓ બહારથી દવા લેવા મજબુર… બોલો !
સેલવાસ: સરકારી શાળાઓમાં શિક્ષણની જેમ ધીમે ધીમે જ્ઞાનનું સ્તર કથળી રાહ્યું છે તેમ સરકારી આરોગ્ય કેન્દ્રોની પણ સ્થિતિ બત્તર થઇ રહી છે દવાઓનો દર્દીઓને...
સેલવાસમાં વરસતા વરસાદમાં આદિવાસી પરિવારને પ્રશાસને કર્યા બેઘર.. ગ્રામજનોમાં આક્રોશ
સેલવાસ: વરસતા વરસાદમાં સેલવાસના ખરડપાડા ગામમાં સંપાદિત થયેલી જમીન પરથી એક આદિવાસી પરિવારનું મામલતદાર દ્વારા ઘરનું દબાણ દૂર કરવા ડિમોલિશન કર્યોનો વિવાદ સામે આવતાં...
સેલવાસમાં યોજાનાર તારપા મહોત્સવ -2023 ની તારીખ બદલાઈ.. સ્થાનિક આદિવાસી યુવાઓની પ્રેસ કોન્ફ્રન્સ
સેલવાસ: ગતરોજ પ્રેસ કોન્ફ્રન્સ યોજી દ્વારા દાદરા નગર હવેલી આદિવાસી સમાજનાં સ્થાનિક યુવાઓ દ્વારા તારપા મહોત્સવ -2023 નો ઉત્સવ 21 મેં 2023 નાં રવિવારનાં...
35 મુસાફરો ભરેલી મીની બસ ચાલકના એસ્ટ્રીંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો ગંભીર અકસ્માત.. 35...
દાનહ: દાદરા નગર હવેલીમાં માંદોની ની પટેલપાડા પાસે મંગળવારે મુસાફરો ભરી ખાનવેલ થી બેડપા તરફ જતી મીની બસ ચાલકે એસ્ટ્રીંગ પરથી કાબુ ગુમાવતા રોડની...
સેલવાસમાં 9 ઓગસ્ટે ભવ્ય વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી બાબતે વિવિધ સંગઠનોની યોજાઈ બેઠક..
સેલવાસ: સર્વ આદિવાસી સમાજ સંગઠનના સાનિધ્યમાં સામરવરણી પંચાયતના હોલમાં 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની તૈયારીના ભાગરૂપે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદિવાસી...
સાંસદ કલાબેન ડેલકરે કરી રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ સાથે શુભેચ્છા મુલાકાત..
દાનહ: ગતરોજ દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન મોહન ડેલકરે દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ સાથે શુભેચ્છા મુલાકાત કરી તેઓને રાષ્ટ્રપતિના સર્વોચ્ચ પદ...
મધુબન ડેમ પાણીની સપાટીમાં વધારો થતા તંત્રએ નીચાણવાળા વિસ્તારના લોકોને શું કહ્યું.. જુઓ વિડીયો
સેલવાસ: મધુબન ડેમના 6 દરવાજા દોઢ મીટર ખોલી 5૦,૦૦૦ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. વહીવટીતંત્ર દ્વારા લોકોને દમણગંગા નદીના પટમાં ન...
દાનહ દમણ દીવમાં વીજ ભાવમાં વધારાને લઈને સાંસદ કલાબેન ડેલકરે કરી કેન્દ્રીય ઊર્જા મંત્રીને...
સંઘપ્રદેશ: દાનહ દમણ દીવમાં પ્રશાસન દ્વારા વીજ વિભાગનું ખાનગીકરણ કરી ટોરેન્ટ પાવર કંપનીએ વધારેલા વીજ વધારા સાથે સરચાર્જ અને એફપીપીસીએનો વધારાને લઈને દાનહ સાંસદ...
















