સચિન તેંડુલકર, સુનીલ શેટ્ટી, કોહલી સહિતના સ્ટાર્સે કરેલ ટ્વિટની તપાસ કરશે મહારાષ્ટ્ર સરકાર!

0
ખેડૂત આંદોલનના સમર્થનમાં ઇન્ટરનેશનલ સ્ટાર રિહાનાના ટ્વિટ બાદ ભારતના જાણીતા લોકો દ્વારા ટ્વિટ કરવામાં આવી હતી. જેના કારણે મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે કહ્યું...

રતન ટાટાએ ટ્વીટ કરી ને કહ્યું, મને ભારત રત્ન આપવાના અભિયાનને બંધ કરો

0
સામાજિક કાર્યો અને ચેરિટી માટે જાણીતા ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાએ સોશિયલ મીડિયા પર તેમને દેશના ઉચ્ચતમ નાગરિક સન્માન ભારત રત્ન આપવાના અભિયાનને બંધ...

SBI બેંકે નિયમમાં કર્યાં ફેરફાર, જાણો સંપૂર્ણ વિગત

0
દેશની સૌથી મોટી સરકારી બેંક SBIએ શુક્રવારે એટીએમ મશીનમાંથી રોકડ ઉપાડવાના નિયમો બદલ્યા છે. ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યાનું બેંક તરફથી...

ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું આવતી કાલે ‘ચક્કા જામ’નું એલાન !

0
નવી દિલ્હીઃ નવા કૃષિ કાયદાઓની સામે વિરોધ કરવા ખેડૂતો 6 ફેબ્રુઆરીએ 'ચક્કા જામ' કરવાના છે. ખેડૂત યુનિયનોનું કહેવું છે કે આ 'ચક્કા જામ' દેશવ્યાપી...

મહારાષ્ટ્રમાં બેદરકારીનો ચોંકાવનારો બનાવ, બાળકોને પોલિયોના ટીપાને બદલે સેનિટાઇઝર પીવડાવી દીઘું

0
મુંબઈથી આશરે 700 કિલોમીટર દૂર યવતમાલ જિલ્લાના એક ગામમાં બાળકોને પોલિયોને બદલે હેન્ડ સિનિટાઇઝર પીવડાવી દેવામાં આવ્યું હતું. અધિકારીઓ તરફથી સોમવારે આ વાતની પુષ્ટિ...

દિલ્હી પોલીસે પત્રકાર મનદીપ પુનિયાની કરી ધરપકડ

0
દિલ્હીની બોર્ડર પર કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો સતત આંદોલન પર બેઠા છે. શનિવારે દિલ્હી પોલીસે ખેડૂત આંદોલનનું રીપોર્ટીંગ કરતા એક સ્વતંત્ર...

amazon વિરુદ્ધ ઇડીએ તપાસ કરી શરુ, જાણો શું છે કારણ

0
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ ફોરેન એક્સચેન્જ કાયદા અને દેશના કાયદાઓનો કિથત ભંગ બદલ ઇ-કોમર્સની જાયન્ટ કંપની એમેઝોન વિરૂદ્ધ તપાસ શરૂ કરી છે તેમ સત્તાવાર સૂત્રોએ એક...

ગૃહમંત્રી અમિત શાહ ટ્રેક્ટર રેલી દરમિયાન હિંસામાં ઘાયલ પોલીસ કર્મચારીઓને મળ્યા

0
પ્રજાસત્તાક દિવસના અવસરે ખેડૂતો દ્વારા આયોજિત ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસામાં ઘાયલ થયેલા પોલીસકર્મીઓની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુલાકાત કરી. સિવિલ લાઈન્સ ટ્રોમા સેન્ટર પહોંચેલા...

વિધાનસભામાં કૃષિ કાયદા વિરુદ્ધ ઠરાવ લાવશે મમતા સરકાર !

0
પશ્ચિમ બંગાળ વિધાનસભાનું બે દિવસીય વિશેષ સત્ર બુધવારે શરૂ થયું. તૃણમૂલ કોંગ્રેસ કેન્દ્રના નવા કૃષિ કાયદા વિરુદ્ધ આજે ઠરાવ લાવશે અને તેને તાત્કાલિક પાછા...

દિલ્હીમાં હિંસા બાદ રાકેશ ટિકૈત સહિત અનેક ખેડૂત નેતાઓ પર થઇ FIR

0
ગણતંત્ર દિવસના દિવસે દિલ્હીમાં ટ્રેકટર માર્ચ દરમિયાન થયેલી હિંસા બાદ ખેડૂત આગેવાનોની મુશ્કેલીઓ વધી શકે છે કારણ કે ગઈકાલે થયેલી હિંસા બાદ પોલીસે એક્શન...