નર્મદા જિલ્લા પોલીસએ લોકોને ઓનલાઇન ફ્રોડથી બચાવવા શરુ કર્યું જાગૃતિ અભિયાન
આગળીનાં ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઈમ, તાજેતરમાં ઓનલાઇન છેતરપિંડી વધી ગઈ છે. આપના મોબાઈલમાં ફોન આવે કે તમારો વીમો પાક્યો છે, તમારી લોટરી...
વાંસદાના PSI વાઘેલાએ જન્માષ્ટમી અને ગણપતિ તહેવાર મુદ્દે ઉપસળ ખાતે યોજી લોકબેઠક
વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉપસળ ખાતે વાંસદા સિનિયર પી.એસ.આઈ. વિરેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને ગણપતિ તેમજ જન્માષ્ટમીના તહેવારોની ઉજવણીને લઈ ગામના આગેવાનો તેમજ ગણેશ...
સાપુતારામાં મોન્સૂન હસ્તકલા પ્રદર્શન સહ હાટ બજારમાં અકીક જ્વલેરીનો સ્ટોલ બન્યો આકર્ષણનું કેન્દ્ર
ડાંગ: ગુજરાત રાજ્ય તેના ભવ્ય અને ભાદીગળ હસ્તકલા માટે વિશ્વ વિખ્યાત છે. જેમાનું એક અદભુત અને જાજરમાન કલાવૈભવ એટલે અકીકનો કલાવૈભવ અકીક પથ્થરોને તોડી...
પારડી વિધાનસભાના યુવા મોરચાના મંડળો દ્વારા યુવા સંકલ્પ યાત્રાનું કરાયું આયોજન
પારડી: 29 ઓગસ્ટના રોજ સવારે 6:00 વાગ્યે પારડી વિધાનસભાના યુવા મોરચાના મંડળો દ્વારા રોફેલ કોલેજ - જીઆઇડીસી - વાપી ખાતે યુવા સંકલ્પ યાત્રા નું...
ખેરગામ તાલુકામાં આદિવાસી સમાજને જાતિવિષયક ગાળો આપતા BTTSના ટાયગરો મેદાનમાં..
ખેરગામ: ગતરોજ તાલુકાના જામનપાડા ગામે આવેલી ખેતીની જમીન બાબતે કેટલાક ઈસમોએ એક યુવાનને જાતિ વિષયક શબ્દો બોલી ધાકધમકી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા...
વાંસદામાં વનીકરણ વિભાગ દ્વારા ૭૨માં ગ્રામ્યકક્ષાએ વન મહોત્સવની થઇ ઉજવણી
વાંસદા: આજે જ્યારે પર્યાવરણને સુરક્ષિત રાખવા આજની યુવા પેઢી જાગૃત બની છે ત્યારે ગતરોજ ૭૨માં ગ્રામ્યકક્ષાનાં વન મહોત્સવની ઉજવણી સામાજિક વનીકરણ વિભાગ વાંસદા દ્વારા...
આદિજાતિ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવાએ લીધો રસીનો બીજો ડોઝ
હાલ રાજ્યમાં કોરોનાની લહેર શાંત થઇ છે અને લોકો રસી પ્રત્યે જાગૃત થતા દેખાય રહ્યા છે. ત્યારે આજે વન અને આદિજાતિ કલ્યાણ મંત્રી ગણપતસિંહ...
ઉમરપાડાના શ્રી એક્શન યુવા ગૃપના માધ્યમથી યુવાઓ માટે રોજગારલક્ષી યોજાયો વેબિનાર
સુરત: હાલમાં જ્યારે રોજગારી જેવા મુદ્દા ઉપર યુવાનો અવઢવમાં અને ચિંતામાં મુકાયા છે ત્યારે આદિવાસી યુવાનોમાં રોજગારી સબંધી જાણકારી મળી રહે એ માટે ભારત...
જાણો: કયાં આડાસબંધની જાણ થઇ જતાં સમાજના ડરને કારણે કરી આત્મહત્યા
વાંસદા: નવસારી જિલ્લામાં હાલમાં આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે તેમાં વધુ એક ઉમેરતા હોય તેમ આજરોજ વાંસદા તાલુકાના કંડોલપાડા ગામમાં નવાનગરના રહેતા ધનુબેન...
વાંસદામાં વનીકરણ વિભાગ દ્વારા ૭૨માં ગ્રામ્યકક્ષાએ વન મહોત્સવની થઇ ઉજવણી
વાંસદા: આજે જ્યારે પર્યાવરણને સુરક્ષિત રાખવા આજની યુવા પેઢી જાગૃત બની છે ત્યારે ગતરોજ ૭૨માં ગ્રામ્યકક્ષાનાં વન મહોત્સવની ઉજવણી સામાજિક વનીકરણ વિભાગ વાંસદા દ્વારા...















