કપરાડાના ધોરણ ૧૨ના રીપીટર વિદ્યાર્થીઓની માસ પ્રમોશનની માંગ

0
વલસાડ: હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીના કારણે મળેલા ધોરણ ૧૦માં માસપ્રમોશન પ્રમાણે આજરોજ વલસાડ જિલ્લાના NSUI ટીમ દ્વારા ધોરણ 12ના રીપીટર વિદ્યાર્થીઓના માસપ્રમોશન આપવામાં...

કપરાડામાં સ્પર્શ ગ્રીન ઇનિશિયેટિવના ભાગ રૂપે ‘ચુલા જી’નું મહિલાઓમાં વિતરણની પહેલ

0
કપરાડા: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ધાપલ ગામમાં ગતરોજ સ્પર્શ ગ્રીન ઇનિશિયેટિવના ભાગ રૂપે 'ચુલા જી' નામના 30 ચૂલાનું સ્થાનિક આદિવાસી મહિલાઓમાં વિતરણ કરવામાં આવ્યું...

ધરમપુર ચિંચઓઝર ગામના ૧૨૫ પરિવારમાં ઓક્સીજન લેવલ ચેકિંગ અને માસ્ક વિતરણ થયું

0
ધરમપુર: આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ધરમપુર દ્વારા લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટનાના સહકારથી ગ્રામ સંજીવની અભિયાન અંતર્ગત ચિંચઓઝર ગામે ૧૨૫થી વધુ પરિવારના ૫૦૦ જેટલા...

કપરાડાના આંબાજંગલ ગામમાં જતન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા થયું ગૌદાન

0
કપરાડા: આજરોજ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના આંબાજંગલ ગામના રંજપાડા ફળિયામાં જતન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડૉ. આશા ગોહિલના અધ્યક્ષપણા હેઠળ ગૌદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું...

માંડવી તાલુકાના આમલી ડેમ અસરગ્રસ્તોની જરૂરિયાત મુદ્દે સરકારીતંત્રના આંખઆડાકાન

0
માંડવી: આજરોજ સુરતના માંડવી તાલુકાના આમલી ડેમ અસરગ્રસ્તોને સરકારીતંત્ર દ્વારા કોઈપણ પ્રકારની જરૂરિયાત પૂરી ન પાડવાની ફરિયાદ સબંધી માંડવી તાલુકા પ્રાંત અધિકારીશ્રી, સુરત કલેકટર...

મોતના મુખમાંથી ઉગારનારા ડોક્ટર સોનલ ભગવાન સ્વરૂપા : મહિલા દર્દી

0
વાંસદા: આપણા સમાજમાં ભગવાન બે સ્વરૂપો ધરતી પર સાક્ષાત છે એક નિ:સ્વાર્થ પ્રેમ અને મમતાનું સ્વરૂપ માં  અને બીજું મોતના મુખ માંથી બચાવતા ડોક્ટર...

વાંસદામાં વણારસી ફાટક પાસે બે બાઈકો વચ્ચે ગંભીર અકસ્માત

0
વાંસદા: વાંસદાના તાલુકાના વણારસી ચાર રસ્તા પાસે આજ રોજ સવારે ૧૦ વાગ્યાની આસપાસ બે મોટરસાઈકલ વચ્ચે અકસ્માત થતાં બંને મોટરસાઈકલ ચાલકો અને સવાર વ્યક્તિઓને...

ડાંગના પ્રસાશનિક અધિકારીઓ દ્વારા કાર્યકર્તાઓને હેરાન કરવામાં આવે છે: બસપા અધ્યક્ષ

0
ડાંગ: દક્ષિણ ગુજરાત છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં બસપા.પાર્ટીના કાર્યકર્તાઓને નામી અનામી કારણોમાં સરકારી અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા કરવામાં આવતી હેરાનગતિ વિરુદ્ધ બસપા ગુજરાત પ્રદેશ...

કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ પ્રાયોજના કચેરી વાંસદા ખાતે શાકભાજી બિયારણ વિતરણ !

0
વાંસદા: નવસારી જિલ્લાના આદિજાતિ તાલુકામાં કૃષિ વૈવિધ્યકરણ યોજના આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા શાકભાજીના દૂધી, કારેલા, રીંગણ, ટામેટા અને ભીંડાનું બિયારણ માટેની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા...

પ્રજાના ટેક્સથી પગાર લેતો અધિકારી બોલ્યો- ૭ વાગ્યા પછી પ્રજાનું કામ નહિ થાય !

0
ધરમપુર: ગુજરાત સરકાર આદિવાસી ગ્રામીણ વિકાસ માટે લાખો રૂપિયા ફાળવતી હોય છે પણ આદિવાસી વિસ્તારોમાં તંત્રમાં બેઠેલા કામચોર અધિકારીઓ પોતાના ભાગે આવેલા કામોમાં ભ્રષ્ટાચાર...