ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે આશ્રમ શાળાના વિદ્યાર્થીઓ સાથે આનંદથી દિવાળી પર્વની કરી ઉજવણી…
                    ધરમપુર: ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે દર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાની આશ્રમ શાળાના વિદ્યાર્થીઓ સાથે દિવાળી પર્વની ઉજવણી કરી. તેમણે બાળકો સાથે ફટાકડા...                
            વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર રીતે વન્યજીવોના શિકાર અને વેચાણની ગંભીર ઘટના..
                    વલસાડ : વલસાડ જિલ્લામાં વન્યજીવોના ગેરકાયદેસર શિકાર અને વેચાણની ગંભીર ઘટના સામે આવી હતી. વલસાડ ઉત્તર વન વિભાગને ખાનગી બાતમી મળતાં જ સ્વતંત્ર પંચોની...                
            ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયાના રાજપારડી નજીકથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક...
                    ભરૂચ: ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયાના રાજપારડી નજીકથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લીધો હતો.આગામી તહેવારોને લઇને જિલ્લામાં કાયદો...                
            પર્યાવરણ સંરક્ષણ માટે તાપી પ્રતિબદ્ધ છે !! જયરામ ગામીત
                    વ્યારા: તાપી જિલ્લાના વ્યારા ખાતે મિશન લાઇફ અંતર્ગત યોજાયેલ ‘TAPI FUN FEST - 2025’ માન. રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબના અધ્યક્ષસ્થાને યોજાયો હતો....                
            વાપીમાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ₹19.64 કરોડના 12 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત પણ કરાયું..
                    વાપી: વાપી મહાનગરપાલિકા દ્વારા વિકાસ સપ્તાહ-2025ની ઉજવણીના ભાગરૂપે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વટાર, કુંતા અને મોરાઈ વિસ્તારોમાં કુલ ₹9.52...                
            સીણધઈ વાવાઝોડા અસરગ્રસ્તોના ભંડોળમાં છેતરપિંડીમાં જવાબદારો સામે કાર્યવાહીની માંગ સાથે ભાજપનું રેલી પ્રદર્શન, બાદમાં...
                    વાંસદા: ગતરોજ વાવાઝોડા અસરગ્રસ્તો માટે એકત્ર કરાયેલા ભંડોળમાં કથિત છેતરપિંડીના મામલામાં વાંસદાના ભાજપના કાર્યકરો અને આગેવાનો દ્વારા જન આક્રોશ રેલી યોજી વાંસદા તાલુકા વિકાસ...                
            કપરાડા તાલુકામાં 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો બનાવના આરોપી શંકર વળવીની પોલીસે કરી ધરપકડ..
                    વલસાડ: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. આ કેસમાં આરોપી શંકર વળવીની ધરપકડ કરવામાં આવી છે. રિમાન્ડ...                
            સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આતંકવાદી હુમલાની મેગા મોકડ્રિલ..આતંકવાદીઓને સફળતાપૂર્વક કાબૂમાં લીધા..
                    નર્મદા: આગામી 31 ઓક્ટોબર, 2025ના રોજ યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને, નર્મદા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે...                
            અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે ખેતીવાડી વિભાગ દ્વારા રવિ કૃષિ મહોત્સવનું આયોજન.. 12...
                    અંકલેશ્વર: અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે ખેતીવાડી વિભાગ દ્વારા રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં 12...                
            જલાલપોર તાલુકાના ભીખાભૂતબાપાના મંદિરમાં ચોરીનો પ્રયાસ કરનારા બે યુવાનોને ગ્રામજનોએ રંગેહાથ પકડી પોલીસને સોંપ્યા..
                    નવસારી: જલાલપોર તાલુકાના મટવાડ ગામમાં આવેલા ભીખાભૂતબાપાના મંદિરમાં ચોરીનો પ્રયાસ કરનારા બે યુવાનોને ગ્રામજનોએ રંગેહાથ ઝડપી પાડયા હતા. આ ઘટના 13 ઓક્ટોબરના રોજ સાંજે...                
            
            
		














