ગુજરાતી સાહિત્ય જગતનો ખલીલ ધનતેજવી નામનો તારલો ખરી પડયો

0
ગુજરાત: ગુજરાતી સાહિત્ય જગતમાં ગઝલ સિવાય પત્રકારત્વ, પ્રિન્ટિંગ પ્રેસ અને ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા જોડાઈ રહેલા ખલીલ ધનતેજવી આજે આ સંસારિક દુનિયાને અલવિદા કહી...

ડોસવાડામાં ઝીંક કંપની અંગે યોજાયેલી પર્યાવરણીય લોક સુનાવણી લઈને પોલીસ અને લોકોમાં તુ તુ...

0
તાપી: સોનગઢના ડોસવાડામાં ગામે સ્થપાનારા ઝીંક કંપની માટે લોકોનો મત જાણવા આજે યોજવામાં આવેલ પર્યાવરણીય લોક સુનાવણી હિંસક બની હતી. જેમાં સ્થાનિક આદિવાસી લોકો...

જો વાંસદાની શાળાઓ બંધ કરાશે તો ઉગ્ર આંદોલનનો રસ્તો અપનાવવામાં આવશે: અનંત પટેલ

0
વાંસદા: હાલમાં જ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની કેટલીક વર્ગશાળાઓ બંધ કરવાની ગુજરાત સરકારની હિલચાલને પગલે ગંગપુર ગામના ઉપલા ફળિયામાં ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં બેઠક...

પારડીમાં થયેલા અકસ્માતમાં લાગેલી ભીષણ આગમાં ડ્રાઇવર અને ક્લિનર જીવતા સળગ્યા

0
પારડી: સોમવારની મોડી રાતના સમયમાં પારડી હાઇવે ઉપર આવેલા ચંદ્રપુર ગામ પાસે ટેમ્પો અને ટ્રક વચ્ચે થયેલા  અકસ્માતમાં ભીષણ આગ લાગી જવાના કારણે ડ્રાઇવર...

કપરાડાના ઉમળી ગામમાં આમ આદમી પાર્ટીની બેઠકમાં 120 યુવાનો વિધિવત આપમાં જોડાયા

0
કપરાડા: ગુજરાતમાં 2022માં આવનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે કપરાડા તાલુકાના ઉમળી ગામમાં તાલુકા મથકે મજબૂત સંઘઠન બને, સંઘઠનનો વ્યાપ વધે, આમઆદમી પાર્ટીમાં નવા કાર્યકરો...

સર્પદંશથી મોતના મુખમાં ગયેલા વ્યક્તિને બહાર લાવી જીવનદાન આપતી અમૃત હોસ્પિટલ

0
વાંસદા: કોરોના કાળ હોય કે બીજી કોઈપણ આરોગ્યલક્ષી ગંભીર બીમારીમાંથી બહાર લાવતા આપણા નજરે જોઈ શકાય દેખાતા ભગવાન એટલે ડોકટર ! નવસારી જિલ્લાના વાંસદા...

ગુજરાતમાં આપ નેતા અને કાર્યકર્તા પર હિંસક હુમલા બંધ કરાવવા આવેદનપત્ર અપાયું

0
ડાંગ: આજરોજ આમ આદમી પાર્ટી ડાંગ દ્વારા પાર્ટીના પ્રદેશ આગેવાનો ઉપર તેમજ તેમના પરિવાર ઉપર વારંવાર થતા હુમલાઓ રોકવા અને સલામતી પૂરી પાડવા બાબતે...

ચીખલી તાલુકાના સરવાણી ગામમાં કરંટ લાગવાથી બે ઢેલના મૃત્યુ !

0
ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના છેવાડાના સરવાણી ગામમાં આવેલા ગોડાઉન ફળિયા પાસે બીડ ફળિયા અને કંસરિયા તરફ જતા માર્ગ ઉપર વીજ કરંટ લાગવાથી બે...

વરસાદ ખેચાઈ જતાં વાંસદામાં વરસાદી ખેતી કરતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ

0
વાંસદા: વાંસદા તાલુકામાં જુન મહિનાના પ્રથમ સપ્તાહથી છુટો છવાયા વરસાદની શરૂઆત થઇ જતા ચોમાસું ખેતી કરતાં આદિવાસી ખેડૂતોમાં ખૂશીનો માહોલ જોવા મળ્યો હતો અને...

એક્શન યુવા ગૃપ દ્વારા કરાવાયું ઉમરપાડા તાલુકાના ગુલીઉમર ગામમાં વેક્સીનેશન

0
સુરત: સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ગુલીઉમર ગામમાં આજરોજ એક્શન યુવા ગૃપના ગ્રામીણ લોકોમાં જાગૃતતા આણી હાલમાં ચાલી રહેલી કોવિડ મહામારીને અટકાવવા વેક્સિન કાર્યક્રમનું આયોજન...