ખેરગામના પીઠા ગામમાં વલસાડ ભારતીય મૂળનિવાસી સંઘ તથા ભારતીય મૂળનિવાસી સાંસ્કૃતિક મંચ દ્વારા યોજાયો...

0
વલસાડ: વલસાડ રાજ્ય ગુજરાત બામસેફ તથા ભારતીય મૂળનિવાસી સંઘ તથા ભારતીય મૂળનિવાસી સાંસ્કૃતિક મંચ SC, ST, OBC અને માઈનોરિટી 85% મૂળનિવાસી સમાજના ખેરગામ પીઠા...

ખેરગામમાં પુલવામાં શહીદ થયેલા 44 વીર જવાનોને અપાઈ શ્રદ્ધાંજલિ.. જુઓ વિડીયોમાં

0
ખેરગામ: આજરોજ ખેરગામ તાલુકામાં આવેલ દશેરા ટેકરી, ખેરગામ ખાતે પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા 44 વીર જવાનોની તૃતીય પુણ્યતિથિ નિમિતે પેરામિલિટરી ફોર્સના નિવૃત જવાનો...

નર્મદા જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ડેડીયાપાડાના શિક્ષકોની ટીમ બની વિજેતા

0
નર્મદા: હાલમાં જ નર્મદા જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત ભાઈઓની ક્રિકેટ ટીમ રવિવારના દિવસે તરોપા ખાતે યોજાય હતી જેમાં પાંચ તાલુકાના ક્રિકેટ પ્રેમી...

વાંસદાના લિમઝર ગામમાં જ્ઞાન સરિતા વાંચનાલયનો શુભારંભ: જુઓ વિડીયોમાં…

0
વાંસદા: આજના સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓને વાંચન માટે એક શાંતિપ્રિય માહોલ મળી રહે એવા હેતુસર એક નવા અભિગમ સાથે વાંસદાના લિમઝર ગામમાં વન વિભાગની ઓફીસ...

વાંસદાના સરા ગામમાં યુવાનોના કેરિયર બેહતરી માટે કરાયું લાઇબ્રેરીનું ઉદ્ઘાટન

0
વાંસદા: ગતરોજ નવસારીના જિલ્લાના વાંસદા તાલુકાના સરા ગામમાં સ્થાનિક યુવાનોને પોતાનું કેરિયર બનાવવામાં સુવિધા મળી રહે એવા શુભ ઉદ્દેશ સાથે લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું...

કપરાડાના સુથારપાડા ખાતે CHC નું નવું મકાન અને સ્‍ટાફ કવાર્ટસનું નાણામંત્રી કનુભાઇ દેસાઇ રાજ્‍યમંત્રી...

0
વલસાડ: કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્‍તાર એવા સુથારપાડા ખાતે આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રનું સુવિધાયુક્‍ત નવું બિલ્‍ડિંગ ૩.૭૩ કરોડના ખર્ચે અને...

આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલના હસ્‍તે ધરમપુર ખાતે ભગવાન બિરસા મુંડા આદિવાસી સાંસ્‍કૃતિક ભવનનું...

0
વલસાડ જિલ્લાના ધરમપુર-દશેરા પાટી ખાતે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા રૂ. ૪.૧૪ કરોડના ખર્ચે નિર્માણ થનારા કુંકણા સમાજ પ્રેરિત ભગવાન બિરસા મુંડા આદિવાસી સાંસ્‍કૃતિક ભવનું...

ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની કરાઈ વરણી

0
ખેરગામ: નવસારીના ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની નિમણૂક માટે બહેજ પ્રાથમિક શાળા ખાતે ૭૦થી વધુ શિક્ષકોની સભા તા.૧૨-૦૨-૨૦૨૨ના રોજ ત્રિવાર્ષિક અધિવેશન નિમિત્તે મળી...

વલસાડ જિલ્લા શિક્ષણ ખાતાના બે અધિકારીઓને નેશનલ એવોર્ડ એનાયત

0
વલસાડ: માનવ સંશાધન વિકાસ મંત્રાલય, ન્‍યૂ દિલ્‍હી અંતર્ગત ન્‍યૂપા દ્વારા દર વર્ષે શિક્ષણમાં અને વહીવટમાં નવાચાર કરનારા પ્રતિભાશાળી અધિકારીઓને નેશનલ એવોર્ડ ફોર ઈનોવેશન એન્‍ડ...

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આદિવાસી સાંસદોની બેઠકમાં સિંચાઈની સુવિધાનો ઉઠાવ્યો મુદ્દો

0
ભરૂચ: ભરૂચના આદિવાસી સાંસદ મનસુખ વસાવાએ સંસદમાં બંન્ને ગૃહના આદિવાસી સાંસદોની બેઠકમાં રાજ્ય અને દેશમાં આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે સિંચાઈની સુવિધા અનિવાર્ય હોવાના કારણે...