ચીખલીના સિયાદા, પ્રધાનપાડા, અગાસી એમ ત્રણ ગ્રામ પંચાયતના નવા મકાનની ખાતમુહૂર્ત..
ચીખલી: ગતરોજ ચીખલીના સિયાદા, પ્રધાનપાડા, અગાસી એમ ત્રણ ગ્રામ પંચાયતના નવા મકાનની ખાતમુહૂર્તવિધિ કરવામાં આવ્યું હતું અને નવી અમલમાં પ્રધાનપાડા ગ્રામ પંચાયતના નવા મકાનનો...
ધરમપુરમાં રાજ્યમંત્રી જીતુભાઇ ચૌધરીના હસ્તે આદિજાતિ સ્વસહાય જૂથોનું કરાયું સન્માન
ધરમપુર: ગતરોજ ધરમપુરના મહારાણા પ્રતાપ મેરેજ હોલમાં આદિજાતિ મોરચો વલસાડ દ્વારા યોજાયેલા આદિજાતિ સ્વસહાય જૂથોના સન્માન કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી કલ્પસર અને મત્સ્યોદ્યોગ (સ્વતંત્ર હવાલો) નર્મદા જળ...
માતૃભૂમિ સેવા કેન્દ્ર દ્વારા ધરમપુરની ૪૦ છાત્રાઓને ગુજરાતી ફિલ્મ ‘ગજબ થઇ ગયો’ બતાવાઇ
ધરમપુર: આજરોજ વલસાડના ધરમપુર તાલુકાના આદિવાસી ક્ષેત્રમાં શિક્ષણ લઇ રહેલી ચાલીસ જેટલી છાત્રાઓને માતૃભૂમિ સેવા કેન્દ્ર, વલસાડના સંચાલકો, દાતાઓ અને ટ્રસ્ટીઓ દ્વારા ગુજરાતી ફિલ્મ...
ચીખલીના રાનકુવા ધેરિયા સર્કલ પાસે અવરજવર કરતા મુસાફરો માટે શું બન્યું જોખમકારક.. જાણો
ચીખલી: નવસારીના ચીખલી તાલુકાના રાનકુવા ધેરિયા સર્કલની આસપાસ દુકાન વધારાના કારણે ત્યાં ઉભી થતી મુસાફરોને અવરજવરમાં પડતી અગવડતા માટે જોખમકારક સાબિત થવાની ભીતિ સેવાઈ રહી...
જાણો: ક્યાં શોર્ટસર્કિટના કારણે દુકાનમાં લાગેલી આગમાં લગભગ 10 લાખનો સામાન સંપૂર્ણ બળીને ખાખ..
ખેરગામ: ગતરોજ ખેરગામના ચાર ખાતે આવેલ દુકાનમાં શોર્ટસર્કિટથી આગ લાગતાં દુકાનમાં રહેલ સંપૂર્ણ માલ-સામાન એકી ઝાટકે બળીને ખાખ થઇ ગયો હતો એક અંદાજ મુજબ...
ધરમપુર મેડિકલ એસોસિએસન દ્વારા ખોટા અને કલંકિત કરનારા સમાચાર વિરુદ્ધ મામલતદારને અપાયું આવેદનપત્ર
ધરમપુર: આજરોજ ધરમપુર મેડિકલ એસોસિએસન દ્વારા ગુજરાત સમાચાર દૈનિક પત્રમાં પ્રસિદ્ધ થયેલા ખોટા અને ડૉક્ટરની ગરિમા પર કલંક લાગે એવા સમાચાર છાપાયેલ હતા જે...
વાંસદા તાલુકાના દુબળ ફળિયા ગામમાં હનુમાન જયંતીની ઉજવણી..
વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના દુબળ ફળિયા ગામમાં હનુમાન જયંતી નિમિત્તે હનુમાનજીના મંદિરમાં હવન કથા કરી ગ્રામજનોની સુખ શાંતિ અને ગામમાં આવતા વિઘ્નો દુર થાય...
આવા સરપંચો દરેક ગામને મળે તો ગ્રામજનો સુખી થાય..બાકી તો.. ઠન ઠન ગોપાલ.. જાણો...
બોડેલી: સરપંચની ગ્રામવિકાસની ભાવના અને સરપંચનો પાવર બતાવતી એક ઘટના છોટાઉદેપુરના બોડેલીના રાજખેરવા ગામમાંથી બહાર આવી છે. ગામના સરપંચે 'નલ સે જલ' યોજનામાં કોન્ટ્રાક્ટર...
કપરાડામાં કોઠારની શાળાના 155 આદિવાસી બાળકોના જીવ સાથે ખિલવાડ કરતું વલસાડનું શિક્ષણતંત્ર
કપરાડા: આપણા નેતાઓ હંમેશા વિકાસની વાતો કરતા થાકતાં નથી એવા સમયમાં વલસાડ જિલ્લાનો કપરાડા તાલુકામાં મોટાભાગના એવા ક્ષેત્રો છે જ્યાં વિકાસની વાતો વામણી લાગે...
નવસારીના વાઘરેચ ખાતે કાવેરી નદી પર રૂ.૨૫૦ કરોડના ખર્ચે ‘ટાઈડલ રેગ્યુલેટર ડેમ પ્રોજેક્ટ’નું ખાતમુહૂર્ત...
નવસારીઃ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના ગણદેવીના બિલીમોરા સ્થિત કાવેરી નદી પર રૂ.૨૫૦ કરોડના ખર્ચે 'વાઘરેચ ટાઈડલ રેગ્યુલેટર ડેમ પ્રોજેક્ટ'નું ખાતમુહૂર્ત કરતાં...
















