માં ને ડાકણ સમજી મોત ને ઘાટ ઉતારતો કપરાડાનો ક.. પુત ..જાણો સમગ્ર ઘટના

0
કપરાડા: ગતરોજ માં ની મમતાથી અજાણ કપરાડાના દહીંખેડ PHC પર એમ્બ્યુલન્સ ડ્રાયવર તરીકે નોકરી કરતાં સતિષ નામના પુત્રેએ માતા ડાકણ માની દારૂના નશામાં લાકડાના...

સમાજ ઉત્થાન માટે હંમેશા કાર્યરત ડો નીરવ પટેલ ધરમપુરના પેણધા ગામના 2 પૂર પીડિતની...

0
ધરમપુર: ગુજરાતની શાન સમાન વલસાડ જિલ્લાનાં મુગટ સમાન ધરમપુર તાલુકાના વનરાજી અને પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર પેણધા ગામના 2 પૂર પીડિત પરિવારોને કે જેમના ઘરો...

ધરમપુરના વેલવાચ ગામના સરપંચશ્રીની એક નવી પહેલ જે અન્ય સરપંચો માટે બનશે ઉદાહરણ સ્વરૂપ…...

0
ધરમપુર: આજરોજ ગ્રામ વિકાસની ભાવના સાથે ગામના જળ જંગલ જમીનની સાર સંભાળને લઈને સમાજના અન્ય સરપંચોને ઉદાહરણ સ્વરૂપ ધરમપુર તાલુકાના વેલવાચ ગામના સરપંચશ્રીની એક...

ઉમરપાડા તાલુકાના ગામડાઓમાં ઉજવાયો બૈલપોળા તહેવાર.. જાણો તહેવારની ખાસિયત..

0
ઉમરપાડા: આદિવાસી સંસ્કૃતિ પરંપરાગત વર્ષથી ઉજવતો આવી રહ્યો છે, ઉમરપાડા તાલુકાના ઉકાઇ વિસ્થાપિતના ગામડાં ઉમરદા, મોટીદેવરૂપણ, ગુલીઉમર ડોંગરીપાડા, ખૌટારામપુરા રૂધીગવાણ જેવા ૧૪ ગામોમાં ચૌવરી...

જાણો: વાંસદાના ક્યાં ગામમાં ઊંઘમાં માતા-પુત્રને સાપે ડંખ માર્યો.. માતા બચી, પુત્રએ ગુમાવ્યો જીવ..

0
વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના પ્રતાપનગર ગામે 12 દિવસ પહેલા માતા પુત્રને સુતા હતા ત્યારે પથારીમાં ઝેરી સાપે ડંખ માર્યો હતો. જેમાં સારવાર દરમિયાન માતા...

સાપુતારામાં કારના ચાલકનો સ્ટિયરીંગ પર કાબુ ન રહેતા થયો ગંભીર અકસ્માત.. જાણો શું થયું...

0
સાપુતારા: ડાંગના આહવા મથક અને સાપુતારા ઘાટ વાળા રસ્તાઓના કારણે અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી જ રહે છે ત્યારે ગતરોજ GJ -04 BE-9468 નંબર ની કારના...

કપરાડાના કરજૂન ગામની આંગણવાડીંના બાળકોને યુવા મોરચાના કપરાડા દ્વારા દેશી હિસાબ, સ્લેટપેન, બિસ્કીટનું થયું...

0
કપરાડા: આજરોજ કપરાડા તાલુકાના કરજૂન ગામમાં ખેરમાળ ફળિયામાં આવેલ આંગણવાડી કેન્દ્ર 4 ખાતે જરૂરિયાત મંદ બાળકોને દેશી હિસાબ, સ્લેટપેન, બિસ્કીટ, જેવી ચીજ વસ્તુઓ ભારતીય...

આદિવાસી સગીરાની શારીરિક છેડતીનાં કેસમાં કોર્ટે આરોપીને 3 વર્ષની સજા ફટકારી.. જાણો સમગ્ર ઘટના

0
નર્મદા: શહેરોમાં તો ખરા જ પણ હવે આદિવાસી વિસ્તારોમાં પણ છેડતીના કેસો થવા લાગ્યા છે ત્યારે ગતરોજ નાંદોદ તાલુકાના સોઢલીયા ગામમાં ખેતરે કામ કરતી...

ધરમપુરમાં દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા યોજાયો દીક્ષાંત સમારોહ..

0
ધરમપુર: ગતરોજ યોજાયેલા દીક્ષાંત સમારોહમાં દિવાળીબેન ટ્રસ્ટ સંચાલિત સ્વાશ્રય કેન્દ્ર ધરમપુરમાં દીક્ષાંત સમારોહમાંનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સીવણ અને પાર્લરના નિ:શુલ્ક વર્ગોમાં તાલીમાર્થીઓને...

સમસ્ત આદિવાસી સમાજનાં યુવાનો દ્વારા કપરાડાનાં સુથારપાડા વિસ્તારના વિવિધ સમસ્યાઓ મુદ્દે મંત્રીશ્રી જીતુભાઇ ચૌધરી...

0
કપરાડા: સમસ્ત આદિવાસી સમાજનાં વડા ડો.પ્રદીપભાઈ ગરાસિયા દ્વારા નવનિયુક્ત નવસારી અને વલસાડ જિલ્લાનાં પ્રમુખો અનુક્રમે ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને કમલેશભાઈ પટેલની નિમણુંક થતાં સમાજના...