ચીખલીના કણભઇ ગામે યુવાનનું શંકાસ્પદ લેપ્ટોસ્પાયરોસીસ રોગને કારણે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત..

0
ચીખલી: ચીખલી તાલુકાના કણભઇ ગામે યુવાનનું શંકાસ્પદ લેપ્ટોસ્પાયરોસીસ રોગને કારણે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી છવાઈ છે. ચીખલી તાલુકાના ફડવેલ...

દાંડી બાદ હવે દીપલા કિનારેથી ત્રીજુ કન્ટેનર આજ કંપનીનું કન્ટેનર મળી આવતા મરોલી પોલીસે...

0
નવસારી: નવસારી જિલ્લામાં છેલ્લા બે દિવસથી દાંડી દરિયા કિનારેથી બે કન્ટેનર મળી આવ્યા હતા. ત્રીજા દિવસે પણ ઉભરાટ નજીક આવેલા દીપલા ગામે પણ આજ...

સારંગપુર ગામની અમરાવતી નદીમાં નહાવા પડેલા 4 પૈકી એક 15 વર્ષીય કિશોર લાપતા..

0
અંકલેશ્વર: અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ નજીક અમરાવતી નદીમાં સાંજે એક દુર્ઘટના સામે આવી છે. નદીમાં નહાવા પડેલા ચાર યુવકો પૈકી એક કિશોર તણાઈ ગયો...

જનવિશ્વાસ વિધેયક વાસ્તવમાં જન અવિશ્વાસ વિધેયક: ગોપાલ ઇટાલિયા

0
ગુજરાત વિધાનસભા: વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું કે, જનતામાં વિશ્વાસની જગ્યાએ અવિશ્વાસ વધે એ રીતનો 'જન વિશ્વાસ વિધેયક' કાયદો સરકારે બનાવ્યો છે. 'જન વિશ્વાસ...

પોરબંદરના રાણા બોરડી કૌભાંડ મામલે મિશન માતૃભૂમિએ તપાસ કમીટી સમક્ષ 325 પાનાનો પુરાવા સહીતનો...

0
પોરબંદર: કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કરોડો રૂપિયાના વિકાસ કાર્યો માટે ગ્રાન્ટો ફાળવે છે તથા ગ્રામીણોને રોજગારી મળી રહે તે હેતુથી કરોડો રૂપિયા ખર્ચે...

ઉમરગામ મામલતદાર કચેરીમાં જોખમી..ઈ-ધારા વિભાગમાં છતનું પ્લાસ્ટર તૂટ્યું..

0
ઉમરગામ: ઉમરગામ તાલુકા મામલતદાર કચેરીમાં આજે સવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. કચેરીના ઈ-ધારા વિભાગમાં છત પરથી અચાનક પ્લાસ્ટરનું પોપડું તૂટી પડયું હતું. આ...

અંકલેશ્વર જૂના હાઇવે કોલોની- રાજપીપળા ચોકડી રોડ પર ચકકાજામ,2 કિમી સુધી વાહનોની કતાર..

0
અંકલેશ્વર: જુના નેશનલ હાઇવે નંબર 8 ને જોડાતા મહાવીર ટર્નીંગ પર ઓએનજીસી કોલોની- રાજપીપળા ચોકડી રોડ પર ચકકાજામ થઇ ગયો હતો.અંકલેશ્વર શહેરનાખાડા અને રોડ...

અંકલેશ્વરમાં ગેસ રિફીલિંગનું કૌભાંડ ઝડપાયું.. પોલીસે 31 નાના-મોટા સિલિન્ડર જપ્ત..

0
અંકલેશ્વર: અંકલેશ્વરમાં ગેરકાયદેસર ગેસ રિફીલિંગનું કૌભાંડ પકડાયું છે. ભરૂચ એલસીબીએ સંજાલી ગામના મહારાજા નગર સ્થિત સાનિધ્ય કોમ્પલેક્ષમાં કાર્યવાહી કરી છે. Decision News ને મળેલી માહિતી મુજબ જય...

આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ CM ભૂપેન્દ્ર પટેલને પત્ર સુપરત કર્યો.. તપાસની માંગ કરી..

0
નર્મદા: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલને મનરેગા યોજનામાં થતા ભ્રષ્ટાચાર અંગે પત્ર સુપરત કર્યો છે.મનરેગા...

વલસાડના ધારાસભ્ય અને સરપંચોની વિધાનસભામાં મુખ્યમંત્રી કરી મુલાકાત.. હેલ્મેટ કાયદામાં છૂટછાટની માંગ કરી..

0
વલસાડ: વલસાડના ધારાસભ્ય ભરતભાઇ પટેલ અને તાલુકાના સરપંચો વિધાનસભાના મોનસુન સત્ર દરમિયાન ગાંધીનગર પહોંચ્યા. તેમણે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત કરી. નાણાં મંત્રી કનુભાઈ...