ઉનાઇમાં ફટાકડાની પરવાનગી વિનાની દુકાનોને સીલ કરવાને લઈને ઉભો થયો વિવાદ.. કોંગ્રેસ-ભાજપના આદિવાસી નેતાઓ...
વાંસદા: દિવાળીના સમયે વાંસદાના ઉનાઈ ગામમાં વાપી-શામળાજી મુખ્ય માર્ગ પરવાનગી વગર ચાલતી ફટાકડાની દુકાનનો મુદ્દો વિવાદમાં આવતાં જ રાત્રી સમયે ચક્કાજામ થઇ ગયું હતું...
ધરમપુરના યુવકનું કરપીણ મોત: ખેરગામમાં ડીવાઈડર સાથે બાઇક અથડાતા યુવક નદીમાં ખાબક્યો… બાદમાં મળી...
ધરમપુર: ધરમપુરના કોસમકૂવાના યુવાન ખેરગામ ધરમપુર રોડ ઉપરથી બાઇક ઉપર પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન ભૈરવી દુકાન ફળીયા પાસે ઔરંગા નદીના પુલ ઉપર...
અંબાલાલની આગાહી.. નવા વર્ષની શરૂવાતમાં જ વરસાદના વાવડ.. જાણો દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં...
દક્ષિણ ગુજરાત: ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં રાજ્યમાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાય રહ્યો છે ત્યારે અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. આવનાર દિવસમાં...
ખેરગામના આદિવાસી યુવાનોએ અંધશ્રદ્ધા નિવારણ માટે કાળીચૌદસની રાત્રે સ્મશાનમાં ખીચડી કઢીનું કર્યું ભોજન..
ખેરગામ: દિવાળીના દિવસે એટલે કે કાળી ચૌદસની રાત્રે આદિવાસી સમાજના ઘર કરી ગયેલી વર્ષો જૂની અંધશ્રદ્ધા નિવારણ માટે ખેરગામ તાલુકા આગેવાનો દ્વારા સ્મશાનમાં ખીચડી...
આદિવાસી લોકો માટે દિવાળી એટલે શું ? તે દિવસે શું કરવામાં આવે છે.. ઉકરડાને...
ધરમપુર: આદિવાસી દિવાળી કેવી રીતે ઉજવે છે ? તેની ચર્ચા કેમ કોઈ છાપામાં આવતી નથી ? શું આદિવાસી સંસ્કૃતિ પર અતિક્રમણ નથી ? શું...
CID ક્રાઇમના નામનો ખોટો ઉપયોગ કરનાર મહિલાને ક્લિનચિટ આપતાં ખેરગામ પોલિસને અગ્રણી તબિબે કાનૂની...
ખેરગામ: ખેરગામના તબિબ દંપત્તિની રેસ્ટોરન્ટમાં કાજૂની ડિલિવરી માટે એડવાન્સમાં રૂપિયા લઇ લીધા પછી કાજુનો માલ ડિલિવરી નહીં કરતા તબિબ દ્વારા પોતાના વારંવાર રૂપિયા માંગવા...
વાપી ખાતે BJP કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી.. પુષ્પવર્ષા કરી અભિનંદન આપ્યા
વાપી: રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈનું વાપી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈને રાજ્ય મંત્રીમંડળમાં ફરી સ્થાન મળ્યા બાદ તેઓ...
નરેશ પટેલને મળી મંત્રી મંડળમાં જગ્યા: ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ ફરીવાર કેબિનેટ મંત્રી બન્યા.
નવસારી: ગુજરાત સરકારના ભૂપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી પદની આગેવાની હેઠળ મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. જેમાં ફરી એકવાર ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને કેબિનેટ મંત્રી...
અંકલેશ્વર હાઇવે પર ટ્રાફિક નિયમન કરતાં પોલીસકર્મીને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ઘટનાસ્થળે જ...
અંકલેશ્વર: અંકલેશ્વર હાઇવે પર ટ્રાફિક નિયમન કરતાં પોલીસકર્મીનું વાહનની ટક્કરે મોત નીપજયું છે. અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઇ ગયો હતો. અંકલેશ્વર નજીક નેશનલ...
ઝઘડિયા તાલુકાના માંડવી અને જામોલી વડ ગામ ખાતે પેસા એક્ટ મુજબ ગ્રામ સભા યોજાઈ..
ઝઘડિયા: ઝઘડિયાના તાલુકાના કાંટોલ ગૃપ ગ્રામ પંચાયત માં આવતા માંડવી અને જામોલી વડ ગામ ખાતે 1996 પેસા એક્ટ મુજબ ગ્રામ સભા યોજાઈ હતી.જેમાં ગ્રામ...
















