શિક્ષક છે કે શેતાન.. ધરમપુરની ખડકી શાળાના બાળકને માર્યો ઢોર માર.. વાલીઓએ મુખ્ય શિક્ષકને...

0
ધરમપુર: ગતરોજ ધરમપુરની ખડકી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માર મરાયાની વાલીઓને ખબર પડતા જ મોટી સંખ્યામાં વાલીઓ શાળા પર દોડી ગયા હતા. શાળાને...

ધરમપુરના વાંકલ ગામમાં ફોટોગ્રાફર એસોસીએસન દ્વારા યોજાઇ એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ: મરલા હિતેશ ઇલેવન...

0
ધરમપુર: વલસાડ જીલ્લામાં ક્રિકેટનો માહોલ જામી ચુક્યો છે ત્યારે આજરોજ ધરમપુરના વાંકલ ગામમાં ખેરગામ-ધરમપુર ફોટોગ્રાફર એસોસીએસનના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં...

ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડમાં વિદ્યુત સહાયકના પદ પર ભરતી પ્રક્રિયા શરુ.. જાણો

0
ગુજરાત: વર્તમાન સમયમાં જ ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL)માં વિદ્યુત સહાયક (જૂનિયર આસિસ્ટન્ટ અને જૂનિયર એન્જિનિયર) પદ પર ભરતી પડી છે જેમાં તમે...

સ્ટેટ બેંકમાં કુલ 1438 પદો પરની ભરતીના છેલ્લા 3 દિવસ બાકી.. લાયકાત ઉમેદવારોને...

0
ગુજરાત: ભારતીય સ્ટેટ બેંકમાં ક્લર્કથી લઈને અધિકારી પદો પર નોકરી મેળવવાની ઈચ્છા ધરાવતા યુવાનો માટે એક સારી તકના હવે છેલ્લા 3 દિવસ બાકી રહ્યા...

જાણો : કયા અજાણ્યા કારણોસર એક ગ્રામસેવકે કરી આત્મહત્યા.. પોલીસ તપાસ શરુ..

0
સોનગઢ: આદિવાસી વિસ્તારોમાં આત્મહત્યા કરવાનનો સિલસીલો થમવાનું નામ નથી લઇ રહ્યો છે ત્યારે ગતરોજ ફરી એક વખત સોનગઢ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા ગ્રામસેવકે આત્મહત્યા...

કપરાડાના મનાલા ગામમાં સામાજિક વનીકરણ વિભાગ ધરમપુર દ્વારા યોજાઈ કિસાન શિબિર..

0
કપરાડા: ગુજરાતમાંથી જંગલો ઓછા થઇ રહ્યા છે અને જંગલોના નાશના કારણે પર્યાવરણની સમતુલા ખોળવાઈ રહી છે ત્યારે ગતરોજ વલસાડના કપરાડા તાલુકાનાં મનાલા ગામમાં સામાજિક...

બીલીમોરામાં 30 પ્રજાતિના 255 પક્ષીઓ વાળું લોકો માટે ખુલ્લું મુકાયું બર્ડ પાર્ક..

0
ગણદેવી: બીલીમોરા નગરપાલિકા દ્વારા 14મા નાણાપંચની સંસદ સભ્ય ગ્રાન્ટમાંથી સોમનાથ વોટરવર્કસમાં 32192 ચો.ફુ. ના વિસ્તારમાં ફેલાયેલા આ ગાર્ડન બર્ડ પાર્કનું ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ...

કોઈ ની ભૂખ સંતોષવા જતો યુવાન ખુદ બન્યો મોતનો કોળીયો.. ટ્રક અને બાઈક વચ્ચે...

0
નવસારી: ક્યારેક કોઈનું ભૂલ, કોઈ માટે મોતનું કારણ બની જતી હોય છે આ જ વિધાન ગતરોજ એક અકસ્માતની ઘટનામાં જોવા મળ્યું. નેશનલ હાઇવે નંબર...

ધાક-ધમકી આપી ઉઘરાણું કરતાં વ્યાજખોરોના દુષણને નાથવા પોલીસ દ્વારા કરાયો ખાસ નંબર જાહેર.. જાણો

0
દક્ષિણ ગુજરાત: વર્તમાન સમયમાં વ્યાજખોરનો આંતક થી લોકો આત્મહત્યા કરી લેતાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે તેના ઘટનાઓને અટકાવવા સુરત જિલ્લા ગ્રામ્ય પોલીસે...

વાંસદા તાલુકાના મીઢાબારીમાં ટ્રક ચાલકેને નીંદરનું ઝોંકુ આવી જતાં હાઈવે પર સર્જાયો અકસ્માત

0
વાંસદા: ક્યારે નસીબના જોગે અકસ્માત ટળી જતો હોય છે આવો જ કિસ્સો ગતરોજ વાંસદા તાલુકાના મીઢાબારી ગામમાંથી પસાર થતાં હાઈવેના વળાંક પાસે એક ટ્રક...