કરંજવેરી ગામને ગંદુ કરવા શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટને ધરમપુર નગરપાલિકા સાથ કેમ આપી રહ્યું છે..

0
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના કરંજવેરી ગામમાં જે પ્રકારે શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટ દ્વારા ખાર કૂવાનું પાણી નાખી જે ગ્રામજનોના આરોગ્ય સાથે ખિલવાડ કરવાનો જે પ્રયાસ...

સુરતમાં 23 વર્ષીય અંજલિ વરમોરાએ પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો આપઘાત કર્યો..

0
સુરત: સુરતમાં વધુ એક મોડલનો આપઘાત સામે આવ્યો છે. 23 વર્ષીય અંજલિ વરમોરાએ પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો છે. માનસિક તણાવમાં આ...

વાંસદાના વાઘાબારીના ભગતને મોતને ઘાટ ઉતારનાર હત્યારો ગણતરીના કલાકોમાં પોલીસ સિકંજામાં…

0
નવસારી: નવસારીના વાંસદા તાલુકામાં આવેલાં વાઘાબારી ગામમાં નજીવી બાબતે હત્યાની ઘટના બની છે. ધીરુ પટેલ નામના યુવકને પેટમાં દુઃખાવો ઉપડતા ઈલાજ માટે ગામમાં રહેતા...

વાંસદામાં દીપડાને અકસ્માત: ચીખલી રોડ પર અજાણ્યા વાહને ટક્કર મારી, પશુ દવાખાનામાં સારવાર હેઠળ.

0
નવસારી: નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં એક દીપડો અકસ્માતનો ભોગ બન્યો છે. વાંસદા ચીખલી રોડ પર દોલધા ગામ નજીક રાત્રે 10:30 વાગ્યાના સુમારે અજાણ્યા વાહને...

વલસાડ હાઇવે પર ટેમ્પો-ટ્રક વચ્ચે અકસ્માત..1 કલાક બાદ કેબિનમાં ફસાયેલા ડ્રાઇવરને બચાવવાણી કામગીરી થઈ...

0
વલસાડ: વલસાડ નેશનલ હાઇવે 48 પર સુગર ફેક્ટરી નજીક વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આઈશર ટેમ્પો ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવતા હાઇવે...

અમદાવાદના ટ્રાવેલ એજન્ટએ નવસારીના દંપતી સાથે રૂપિયા 23.46 લાખની કરી છેતરપિંડી..

0
નવસારી: નવસારી-વિજલપોર શિવનગરમાં રહેતા સોહન મોકડકરે ટાઉન પોલીસમાં ફરિયાદ આપતા જણાવ્યું કે તેઓએ વર્ષ-2023માં તેમના મિત્ર યુકે રહેતા હોય તેમને કઈ ટ્રાવેલ એજન્સી દ્વારા...

ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના 5 પોઝિટિવ કેસ…રાજ્યમાં એક જ દિવસમાં 170 નવા કેસ...

0
ભરૂચ:ભરૂચ સહિત રાજ્ય ભરમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે ભરૂચમાં સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના...

ભરૂચ નેશનલ હાઇવે પર સેગવા ચોકડી નજીક ટેમ્પોની ટક્કરે અડફેટમાં લેતા સેવિકાનું મોત.. જૈન...

0
ભરૂચ: ભરૂચ નેશનલ હાઇવે પર સેગવા ચોકડી નજીક એક અકસ્માત સર્જાયો હતો. જૈન સાધ્વી મધુ સુધાજી મહારાજની વ્હીલચેરને ટેમ્પો ચાલકે અડફેટે લીધી હતી. આ...

વલસાડ હાઈવે પર બાઇક ચાલકને અજાણ્યા વાહને ટક્કર મારતાં મોત

0
વલસાડ:વલસાડ જિલ્લાના પારડી નિવાસી અને આલોક કંપનીના હેલ્પર સંદીપ વલ્લભભાઈ પટેલ (45)નું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું . શુક્રવારે રાત્રે 9:45 વાગ્યે ધરમપુર ચોકડી ઓવરબ્રિજ...

વાંસદાના વાઘાબારી ગામના ઝીણા ભગતની વાંદરવેલા ગામમાં મળી લાશ..લોકો કહે છે કોઈનું કામ ન...

0
વાસંદા: હાલમાં જ વાંસદા તાલુકાના વાંદરવેલા ગામે પાવડી ફળીયા પાસેથી આ વ્યક્તિનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો આવ્યો હતો આ મામલો સામે આવતા વાંસદા પોલીસે...