આદિવાસી લોકોને દેવું કર્યા વગર લગ્ન કરવાની સમજ આપવા લગ્ન બંધારણ પ્રચાર રથ રવાના.....

0
દાહોદ: હાલમાં જ દાહોદના બિરસા મુંડા ભવનથી દાહોદ, પંચમહાલ અને મહિસાગર જિલ્લામાં આદિવાસી સમાજના લોકોને દેવું કર્યા વગર લગ્ન કરવા માટે એક માસ સુધી...

કપરાડાના સિલ્ધા ગામના 40 થી 50 ગામોને જોડતા રસ્તાની સાઈટ ધોવાતા અકસ્માત રોકવા સંરક્ષણ...

0
કપરાડા: વલસાડના બાહુલ્ય આદિવાસી લોકોની વસ્તી ધરાવતા કપરાડા તાલુકાના સિલ્ધા ગામે ચોમાસા દરમિયાન રસ્નીતાની બાજુમાં માટીના ધોવાણથી પડેલા મોટા ખાડાઓના કારણે વાહન ચાલકો માટે...

દાનહના સુરંગી ગામની,આદિવાસી સમાજની દિકરી સ્વાતિ પાંડુભાઈ મિશાળે ગામ,પ્રદેશ અને આદિવાસી સમાજનું વધાર્યું ગૌરવ..

0
દાનહ: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફૂટબોલ (બહેનો) ની ટીમ પસંદગીનું આયોજન તારીખ 12-12-23 ના રોજ દોલત-ઉષા ઇન્સટીટયુટ ઓફ એપ્લાઇડ સાયન્સીસ એન્ડ ઇન્સટીટયુટ ધીરૂ-સરલા...

ચૈતરભાઈ વસાવાને પોલીસ દ્વારા ઢોંગી કહેવાતા.. વલસાડ AAP પ્રમુખે શું આપ્યું નિવેદન: જુઓ વિડીયોમાં..

0
કપરાડા: પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતરભાઈ વસાવાના કેસમાં પોલીસ દ્વારા જે રિમાન્ડ અરજી કરવામાં આવી તેમાં ચૈતરભાઈ...

પારડી તાલુકાના ગોઈમા ગામે પાવર સ્ટેશનના વિરોધનું ભૂત ફરી ધુણ્યું…

0
વલસાડ: ગોયમાં ગામે છેલ્લા કેટલાક સમય થી પાવર પ્લાન નો સ્થાનિક આદિવાસી સમાજના લોકો વિરોધ કરી રહ્યા છે અનેક વખત દેખાવો અને વિરોધ કરતા...

મધ્યપ્રદેશના રાજ્યપાલશ્રી મંગુભાઈ પટેલ વલસાડ જિલ્લાની એક દિવસીય ઉડતી મુલાકાતે..

0
વલસાડ: ગુજરાત સરકારમાં મંત્રી રહી ચૂકેલા અને નવસારીના વતની તેમજ હાલ મધ્યપ્રદેશના રાજ્યપાલશ્રી મંગુભાઈ પટેલે તા. ૧૫ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના...

આજે ચૈતર વસાવા કોર્ટમાં હાજર થયા પછી શું થયું.. કેટલા દિવસના મળ્યા રિમાન્ડ.. શું...

0
ડેડીયાપાડા: આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાએ 40 દિવસ ભૂગર્ભમાં રહ્યા પછી ગઈકાલે પોલીસ સામે જાતે હાજર થઇ ગયા હતા ત્યાર બાદ આજે દેડિયાપાડાથી રાજપીપળા LCBમાં...

ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના રાજમાં બિલધરી, કૌચા, કરચોડ જેવા ગામમાં પગ-પાળા સફર કરવા લોકો આજે...

0
કપરાડા: સરકારના વિકાસના કામોની બ્યુગલ ફૂકતા કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી ખરેખર જગ્યા પર કામ થયું છે કે નહિ તે જોવા ગયા હશે ખરા..? કપરાડા...

RFO હીના પટેલને પ્રકૃતિના સંરક્ષણ ક્ષેત્રમાં સાહસિક, કુશળ અને ઉત્કૃષ્ઠ કાર્ય માટે વનદુર્ગા પુરસ્કાર...

0
નવસારીઃ આસામના ગુવાહાટીમાં આયોજિત પ્રથમ એશિયન રેંજર ફોરમમાં સામાજિક વનીકરણ વિભાગ નવસારીના RFO હિના પટેલને પ્રકૃતિના સંરક્ષણ માટે તેમના સમર્પણ બદલ વનદુર્ગા એવોર્ડથી સન્માનિત...

કપરાડા તાલુકાની ઓઝરડા બારી પ્રાથમિક શાળામાં વનભોજન યોજાયું..

0
કપરાડા: જિલ્લા પંચાયત હસ્તકની ઓઝરડા બારી ફળિયા પ્રાથમિક શાળામાં સહ અભ્યાસિક પ્રવૃત્તિ વનભોજન યોજાયું હતું. શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને વર્ષના અંતે સામુહિક ભોજન...