વન અધિકાર કાયદા 2006 મુજબ આદિવાસી હક અધિકારો આપવા ડેડીયાપાડામાં અપાયું આવેદનપત્ર
ડેડીયાપાડા: વન અધિકાર કાયદા ૨૦૦૬ મુજબ જંગલમાં જમીન ખેડતા આદિવાસીઓને પોતાના હક આપવા તેમજ હકો સુરક્ષિત રાખવા માટે તત્કાલીન ભારતના વડાપ્રધાન ડો. મનમોહન સિંઘજી...
લોકમંગલમ ટ્રસ્ટ તથા નશાબંધી અને આબકારી વિભાગ વલસાડ દ્વારા યોજાયો શેરી નાટક અને વ્યસન...
વલસાડ: જાહેર સ્થળો પર નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગ થી વલસાડ જિલ્લ્લાના અલગ અલગ જાહેર...
GETCO દ્વારા લેવાયેલ વિધુત સહાયકની ભરતી ફરીથી થશે રદ્દ.. જાણો કેમ ?
ગુજરાત: GETCO દ્વારા લેવાયેલ વિધુત સહાયકની ભરતી ગુજરાતના રાજકોટ, ભરૂચ અને મહેસાણાની ઝોનની ફરી રદ્દ થયાનું જાણવા મળી રહ્યું છે જેનું કારણ હાલમાં GUVNL...
આદિવાસી મસીહા છોટુ વસાવા અને મહેશ વસાવાને ‘પ્રાણી’ ની કહેનાર મંત્રી ધર્મેદ્ર ભવાની વિરુદ્ધ...
ડાંગ: એક દિવસ પહેલા સાપુતારાના સનરાઇઝ ડુંગર પર હનુમાનજી મંદિરના લોકાર્પણ કાર્યક્રમમાં પધારેલા વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી ધર્મેદ્ર ભવાનીના આદિવાસી સમાજમાં મહીસા તરીકે...
ખેરગામના વાડ ગામના ગરીબ અને મુશ્કેલીમાં ફસાયેલા પરિવારને મદદનો હાથ આપવા પોહ્ચ્યો આદિવાસી યુવા...
ખેરગામ: કોઈના નશીબમાં ગરીબી અને મુશ્કેલી સાથે જ હોય છે તેનું ઉદાહરણ ખેરગામના તાલુકાના વાડ ગામમાં દેખાયું અને આ મુશ્કેલીમાં મદદરૂપ થનાર ન મળે...
છોટુ વસાવા પર અભદ્ર ટિપ્પણી બદલ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભવાની વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ અને...
ભરૂચ: આદિવાસી સમાજના નેતા છોટુ વસાવા પર અભદ્ર ટિપ્પણી બદલ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભવાની વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ હેઠળ અને દેશદ્રોહ સહિત કાર્યવાહી કરવા...
કોર્ટે પોલીસની વધુ રીમાન્ડ અરજી ફગાવી.. ચૈતર વસાવાની જામીન અરજીની આજે 11 વાગ્યે...
ડેડિયાપાડા: કોર્ટે પોલીસની વધુ રીમાન્ડ અરજી ફગાવી દેતાં ધારાસભ્ય ચૈતર વસાવાના વકીલ ગોપાલ ઈટાલીયા દ્વારા જામીન માટે અરજી કરાઈ હતી જેને લઈને આજે સુનાવણી...
સ્ત્રી ભૂણ હત્યા રોકવા કન્યાકુમારીથી દિલ્હી પદ યાત્રા કરી પરત ફરતા શ્રી ચનેશ એમ...
વાંસદા: સ્ત્રી ભૂણ હત્યા રોકવા માટે કર્ણાટકથી આવેલ શ્રી ચનેશ એમ જકાલીએ કન્યાકુમારીથી દિલ્હી સુધીની પદયાત્રા કરી ભારતના તમામ રાજ્યોની સરકારોને સ્ત્રી ભુંણ હત્યા...
ભાષણના કારણે કાર હુમલો કરી ઇજા પોહ્ચાડનાર હુમલાખોર અને પોતાના ચાહકોને શાંતિકર વસાવાનો પત્ર...
સાગબારા: ગતરોજ ભરૂચ ખાતે એક વસાવા સમાજના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાંતિકર વસાવાએ પણ ભાગ લીધો હતો અને તેમણે સમાજના કેટલાંક ઝળહળતાં...
કાવેરી નદીના ચેકડેમના પાણી રોકવાની બારીઓ વાંસદાના જિ.પં.ન્યાય સમિતિના અધ્યક્ષ બાબજુભાઈ ગાયકવાડના તબેલાના પશુઓ...
વાંસદા: વાંસદા તાલુકાના એક જિલ્લા પંચાયત સભ્ય બાબજુભાઈ ગાયકવાડ નામના મહાશય એ એવું પરાક્રમ કર્યું કે સરકારી યોજના હેઠળ ગામમાંથી પસાર થતી કાવેરી નદીના...
















