વાલોડના બુહારીમાં એક શિક્ષક દ્વારા શિક્ષિકાની છેડતી કર્યાનો મામલો આવ્યો બહાર.. લોકોમાં થૂ થૂ

0
વાલોડ: શિક્ષક જગતને લઈને લઈને લોકોમાં થૂ થૂ થવા લાગ્યું છે કેમ કે વાલોડ તાલુકાના બુહારી ગામમાં આવેલ શ્રી.બી.ટી.એન્ડ કે. એલ. ઝવેરી સ્કુલમાં એક...

વલસાડના કરમખલ ગામની નિરાધાર દાદી અને મન બુદ્ધિ દીકરાને મદદનો હાથ આપતા જય જલારામ...

0
વલસાડ: કરમખલ ગામમાં એક નિરાધાર આદિવાસી દાદી અને તેમના મન બુદ્ધિ દીકરો આજે ખુબ જ વિકટ અને ગરીબ સ્થિતિમાં જીવનના દિવસો ગુજારી રહ્યા છે...

ચીખલી રાનકુવા રોડ પર ચાલતા પથ્થરો ભરેલા ઓવરલોડ વાહનો થી મોટી દુર્ઘટના સર્જાય એવી...

0
ચીખલી: ચીખલી રાનકુવા રોડ પર ચાલતા કોરી ઉદ્યોગ ધમ-ધમાંટ ચાલી રહ્યા છે ત્યારે કોરી માંથી નિકળતી ઓવરલોડ અને જોખમી વાહનોને લઇ તંત્ર નિદ્રાધીન છે...

ચીકદા ગામથી ડેડીયાપાડા તાલુકા મથકે આવતો રાજ્ય ધોરી માર્ગ ખખડબંજ સ્થિતિમાં.. તંત્રના આંખ આડા...

0
ડેડીયાપાડા: વર્તમાન સમયમાં ડેડીયાપાડા તાલુકામાં ચિકડા ગામ થી ડેડીયાપાડા તાલુકા મથકે જોડતો રાજ્ય ધોરીમાર્ગ અંદાજિત 16 km નો રસ્તો છે જે ધોરીમાર્ગ થી ચિકદા...

ગૂજરાત વિદ્યાપીઠમાં 95 વર્ષ જૂની બદલાયું બંધારણ.. હવે VC ની આચાર્ય જેવી સ્થિતિ.. નિર્ણય...

0
અમદાવાદ: ગૂજરાત વિદ્યાપીઠના નવા સત્તાધીશો દ્વારા 95 વર્ષ જૂના બંધારણને રાતોરાત બદલી નાખ્યું છે. બંધારણ બદલવા પાછળનો ખેલ સામે આવ્યો છે. બંધારણ બદલાયા બાદ...

વહેલી સવારે ધરમપુરના વિરવલ ગામમાં મરઘાં ભરેલો ટેમ્પો પલટી ગયો..! મરઘાં મરી જતાં હજારોનું...

0
ધરમપુર: આજે વહેલી સવારે ધરમપુર તાલુકાના વિરવલ ગામમાં મરઘાં ભરેલો ટેમ્પો ચાલક દ્વારા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતાં પલટી મારી ગયાની ઘટના બનવા પામી હતી....

આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવા વિતેલા 11 દિવસથી રાજપીપળાની જેલમાં.. કોર્ટે શું કહ્યું..

0
ડેડીયાપાડા: પ્રિન્સિપાલ એન્ડ સેશન્સ જજ નેહલકુમાર જોષી 27મીએ કોર્ટે ચૈતર વસાવા સહિત અન્ય આરોપીની વધુ રિમાન્ડની અરજી અંશત: મંજૂર કરી છે ત્યારે આજે ડેડિયાપાડા...

મનસુખ વસાવા.. જંગલની જમીનમાં નવું ખેડાણ કરતા લોકોને અટકાવવા જોઈએ.

0
રાજપીપળા: વન વિભાગ રાજપીપલા દ્વારા વડિયા પેલેસ કેમ્પસમાં સહભાગી વન વ્યવસ્થા જન સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સાંસદ મનસુખ વસાવા એ સ્ટેજ પરથી...

બની બેઠેલા પત્રકાર દ્વારા ઘરમાં ઘુસી મહિલાની આબરૂ લુંટવાનો પ્રયાસ કરાયાની ઘટના આવી સામે..

0
ભરૂચ: જંબુસર તાલુકાના કનગામ ગામમાં પત્રકાર તરીકેની ઓળખ આપી બાઈક પર આવેલા 2 વ્યક્તિ મહિલા ફરિયાદીના ઘરમાં ઘૂસી તેમને ખાટલા જબરજસ્તી પાડી દઈ તેના...

દક્ષિણ ગુજરાતના યુવા ગાંધીયન શ્રી નિલમભાઈનું બેંગ્લોર ખાતે JCI એવોર્ડ થી થયા સન્માનિત..

0
બેંગ્લોર: લોક મંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક શ્રી નિલમભાઈને જેસીઆઈ (જુનિયર ચેમ્બર ઈન્ટરનેશનલ) ઈન્ડિયા વતી, વર્ષ 2023માં ટેન આઉટસ્ટેન્ડિંગ યંગ પર્સન્સ ઑફ ઈન્ડિયા (TOYP) પુરસ્કારોમાંથી...