ચૈતર વસાવાના સમર્થનમાં 7 મીએ યોજાનાર જનસભામાં આદિવાસી લોકોને ખુલ્લું આહ્વાહન..

0
નેત્રંગ: ડેડીયાપાડાના આદિવાસી ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં ૭ જાન્યુઆરી 2024ના રોજ નેત્રંગ ખાતે દિલ્હીના CM માનનીય અરવિંદ કેજરીવાલ સાહેબ અને પંજાબના CM ભગવંત માન સાહેબ...

નવસારીની રૂમલા પોલીસ ચોકીમાં ગતરોજ ધોળા દિવસે દરવાજાને લાગ્યું તાળું.. જમાદાર ક્યાં ? જનતાનો...

0
ચીખલી: ગુજરાત સરકાર સામાન્ય જનતા માટે અનેક પ્રકારના કાયદાઓ ઘડે છે ત્યારે કાયદાના રક્ષક પોલીસ માટે પણ કાયદાઓ લાગુ કરવામાં આવ્યા હશે ને ?...

વાંસદાના કુકણા સમાજ હોલમાં આદિવાસી કોકણા, કોકણી, કુકણા, કુનબી લોકોની જન–જાગૃતિની મિટિંગ..

0
વાંસદા: આદિવાસી કોકણા, કોકણી, કુકણા, કુનબી (ડાંગ) સમાજ ગુજરાત રાજયની 31/12/2023૩ નાં રોજ કુકણા સમાજ ભવન ખાતે સંગઠનની વિવિધ કામગીરી માટે બનાવવામાં આવેલ સમિતિના...

ધરમપુરના સાદડવેરામાં ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખડકીની ટીમ વિજેતા..30,000નું રોકડ રકમ અને મળી ટ્રોફી

0
ધરમપુર: ધરમપુરના સાદડવેરા ક્રિકેટ ક્લબ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ દ્વારા સતત 41 મી વખત આયોજન કરવામાં આવ્યું હતું. 24 ડીસેમ્બર 2023 થી શરુ થયેલ...

વાંસદાના હનુમાનબારી ગામમાં ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા રથનું સ્વાગત.. લોકો થયા લાભાવંતીત

0
વાંસદા: સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જન જન સુધી પહોંચે એ ઉદ્દેશ્ય સાથે વાંસદા તાલુકાના હનુમાનબારી ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા રથનું સ્વાગત...

“PM-JANMAN” આદિવાસી આદિમજુથ સમુદાય લઈને ચીખલીના માંડવખડક ગામમાં કાર્યક્રમ..

0
ચીખલી: માન.વડાપ્રધાનશ્રી દ્વારા પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન “PM-JANMAN” ની શરૂઆત કરવામાં આવેલ છે. જે અભિયાનનો ઉદ્દેશ્ય 75 ખાસ અતિપછાત આદિવાસી આદિમજુથ સમુદાય...

ડાંગ જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 138માં દિવસની ઉજવણી..

0
ડાંગ: આજ રોજ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ડાંગ જિલ્લા યુવક સમિતિ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 138માં સ્થાપના દિવસની ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના...

ધરમપુર- વાંસદા હાઈવે પર કરંજવેરીના માન નદીના પુલ પાસે રાત્રીએ R15 યામાહા અને સ્પેલન્ડર...

0
ધરમપુર: ગતરોજ રાત્રીના સમયે ધરમપુર વાંસદા નેશનલ હાઈવે 56 પર આવેલા કરંજવેરી ગામમાં આવેલી માન નદીના પુલ પાસે રસ્તા પર પડી ગયેલા ખાડાના કારણે...

નર્મદામાં અધિકારી રાજ ચાલી રહ્યું છે.. કોન્ટ્રાક્ટરો પાસેથી કટકી લેવા કરી રહ્યા છે બંધબારણે...

0
નર્મદા જિલ્લામાં આયોજન મંડળની બેઠકને લઇ મનસુખ વસાવાએ નારાજગી અને રોષ પ્રગટ કરતા કરતા કહ્યું કે બેઠકમાં જનપ્રતિનિધિઓની બોલાવવામાં નથી આવી રહ્યા.. આયોજન મંડળની...

સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં જો ભૂલચૂક હોય તો તે સુધારવાની શાળાની ફરજ છે: ગુજરાત હાઈકોર્ટ

0
ગુજરાત: એક વિદ્યાર્થીનીની હાઈકોર્ટેમાં અપીલ કરી હતી ત્યારે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં જો શાળાએ કોઈ ભૂલચૂક કરી હોય તો તે સુધારવાની શાળાની ફરજ છે અને...