નવસારી જિલ્લામાં 12 રસ્તા બંધ..ગ્રામ્ય વિસ્તારના લોકોને લાંબો ચક્કર..

0
નવસારી: નવસારી જિલ્લા પંચાયત હેઠળ આવતા 12 જેટલા રસ્તાઓને પાણી ભરાવાને કારણે બંધ કરવામાં આવ્યા છે. ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે જિલ્લા વહીવટી તંત્રએ આ...

નર્મદા જિલ્લામાં મોટાભાગના ગામડાઓ જળબંબાકાર બની ગયાં..કાર રમકડાંની જેમ તણાઈ..

0
નર્મદા: નર્મદા જિલ્લામાં ગતરોજ સવારથી સતત વરસાદના કારણે મોટાભાગના ગામડાઓ જળબંબાકાર બની ગયાં હતાં. નાંદોદ તાલુકાના લાછરસ ગામમાં સવારથી હદમાં પાણી ભરાઇ ગયું હતું....

ખેરગામના વાડ ગામે જીવંત વીજતાર અડી જતાં દીપડાનું કરંટથી મોત..

0
ખેરગામ: ખેરગામ તાલુકાના વાડ ગામના વડ ફળિયા વિસ્તારમાં રહેતા ખેડૂત વલ્લભભાઈ આહીરની આંબાવાડીમાં વીજપોલ ઉપરથી તૂટેલો જીવંત વીજતાર જમીન ઉપર પડયો હતો. જે જીવંત...

ચીખલીના મીણકચ્છના ખેડૂતનો પગ લપસી જતાં ખાડીના વહેણમાં તણાયો…

0
ચીખલી: ચીખલી તાલુકાના મીણકચ્છ ગામે નીરજ ખાડીના વહેણમાં પગ લપસી જતાં સ્થાનિક ખેડૂત તણાઈ જતાં 24 કલાક કરતાં વધુ સમય બાદ પણ કોઈ ભાળ ન...

કિશન પટેલને વલસાડ કોંગ્રેસ પ્રમુખ બનાવી 2027 માં વિધાનસભામાં ભાજપને જીત માટે રસ્તો મોકળો...

0
વલસાડ: વલસાડમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે કિશન પટેલની નિમણુક કરી આવનાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત 2027 માં ભાજપને જીત માટે રસ્તો ગુજરાતમાં નિમાયેલી...

સરકાર પાસે હવે ઉત્સવોના કોઈ મુદ્દા નથી રહ્યા એટલે “હત્યા” ની ઉજવણી કરવાની જાહેરાત...

0
ગુજરાત: ગુજરાત પ્રવક્તા કોંગ્રેસના મનહર પટેલે વર્તમાન સરકાર પર સંવિધાનની હત્યાના ઉત્સવની ઉજવણીને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે તેમનું કહેવું છે કે ભાજપાની કુપાત્ર...

નસવાડીના કુકરદા ગામના લોકો નદીમાંથી જીવના જોખમે પસાર થવા મજબૂર. વર્ષોથી પુલની માંગ હજુ...

0
નસવાડી: હાલમાં નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં વધુ વરસાદ પડવાના કારણે કુકરદા ગામમાં ની વચ્ચે આવેલ કોતર માં પાણી આવ્યું કુકરદા ગામ બે ભાગમાં વહેંચાયેલું...

અમદાવાદની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના સરકારે જાહેર કર્યા સત્તાવાર આંકડા..

0
અમદાવાદ: ગુજરાત આરોગ્ય વિભાગની સત્તાવાર યાદી મુજબ DNA પરીક્ષણ દ્વારા 259 મૃતકોની ઓળખ કરી છે ત્યારે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં કુલ 241 મુસાફરો અને 34...

વડાપ્રધાન મોદી એક દિવસમાં કેટલા પૈસા ખર્ચ કરે છે ? જાણીને લાગશે નવાઈ તમને..

0
વલસાડ : ભારતના પ્રધાનમંત્રી એક ખૂબ જ મહત્વપૂર્ણ પદ છે, સમગ્ર દેશની જવાબદારી રહેલી છે તેમ છતાં લોકોના મનમાં આ પ્રશ્ન રહે છે કે...

ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્યની ચુંટણી જીત્યા બાદ સૌ પ્રથમ ગુજરાતનાં યુવાનોને શું કરવા કર્યું આહવાહન..

0
વિસાવદર: ભેસાણ જૂનાગઢ ગ્રામ્ય મતવિસ્તારની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલું આ પ્રમાણપત્ર હું મતવિસ્તારની જાહેર જનતાને અર્પણ કરું છું અને જનતાનો આભાર વ્યક્ત કરું...