ધરમપુરના કરંજવેરી ગામમાં નાળાના કામમાં વેઠ ઉતાર્યાનું આવ્યું સામે.. શું અને કોના પર લોકોએ...
ધરમપુર: વર્તમાન સમયમાં આદિવાસી વિસ્તારોમાં ભ્રષ્ટાચાર માજા મૂકી છે ત્યારે એમાં ધરમપુર તાલુકો કેમ બાકી રહે.. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના કરંજવેરી ગામમાં બનેલ પુલિયામાં...
સુરતમાં નિકળી આતંકવાદની અંતિમયાત્રા..આંતકવાદના પૂતળાને ચંપલ-લાતો મારી વ્યક્ત કર્યો આક્રોશ..
સુરત: કાશ્મીરના પહલગામમાં નિર્દોષ લોકો પર કરવામાં આવેલા કાયરતાપૂર્ણ આતંકી હુમલામાં 26 નિર્દોષ ભારતીયોએ જીવ ગુમાવ્યા છે. આ માનવતા વિરુદ્ધના નિર્મમ હુમલાનો વિરોધ કરવા...
વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે ભરૂચમાં જાગૃતિ રેલી… સ્ટેશન સર્કલથી જિલ્લા પંચાયત સુધી આરોગ્ય કર્મચારીઓ...
ભરૂચ: ભરૂચ આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એસ. દુલેરા અને ડો. નિલેશ...
વલસાડના જનસેવા કેન્દ્રમાં ઉન્નત વર્ગનો દાખલો કઢાવવા આવેલી યુવતી કાળઝાળ ગરમીમાં યુવતી બેભાન..
વલસાડ: વલસાડ તાલુકાના કોસંબા ગામમાં રહેતા ટંડેલ પરિવારની યુવતી ઉન્નત વર્ગનો દાખલો કઢાવવા માટે પરિવાર સાથે વલસાડના જનસેવા કેન્દ્રમાં આવી હતી.
Decision news ને મળેલી માહિતી...
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા ભારતીયોને શ્રદ્ધાંજલિ આપવા માટે વલસાડના મોટા સુરવાડા ગામમાં...
વલસાડ: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા ભારતીયોને આજે તારીખ 24/04/2025ની સાંજે મોટા સુરવાડા ગામના લોકોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ગ્રામજનોએ મૃતકોના...
શૈલેષને છાતીના જમણા ભાગે ગોળી વાગતાં જ શૈલેષનું માથુ મારા ખોળામાં ઢળી પડયું.. છતાં...
સુરત: મૃતક શૈલેષભાઈની પત્નીએ જણાવ્યું અનુસાર અમે બપોરે 2.00 વાગ્યે પહેલગામની મિન સ્વિટઝર્લેન્ડ કહેવાતી જગ્યાએ પહોંચ્યા હતા. ત્યાં જઈને હજુ તો નાસ્તો કરતા હતા...
હીટ વેવને ધ્યાને લઈ તાપી જીલ્લાના વ્યારા જનરલમાં સ્પેશિયલ વોર્ડ ઊભો કરાયો..
વ્યારા: તાપી જિલ્લામાં કાળઝાળ ગરમીમાં તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી જતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. બીજી તરફ તંત્ર વ્યારા જનરલ હોસ્પિટલને હીટવેવને ધ્યાનમાં...
વલસાડના તીઘરા ગામના લોકોએ વર્ષોથી બિસ્માર બનેલ રસ્તા વલસાડ TDOને લેખિતમાં કરી રજુઆત..
વલસાડ: વિકાસનો ગુબ્બારો ફૂટ્યો એમ કહેતા લોકો કહે છે કે તીઘરા ગામે છેલ્લા કેટલાય વર્ષોથી બિસ્માર બનેલ રસ્તા બાબતે કોઈ કાર્યવાહી નહી કરવામાં આવતા...
તાપી જીલ્લાના વાલોડની ઉતરતી બજારમાં ઉભરાતી ગટરની સમસ્યા 1 માસથી ન ઉકેલાતા માર્ગ પર...
વાલોડ: વાલોડ નગરમાં ઉતરતી બજારથી ગણેશ મંદિર તરફ જતા નદી કિનારેના રોડ પર છેલ્લા એક માસથી વધુ સમયથી ગટરની ચેમ્બર ઉભરાય રહી છે, આ...
અંકલેશ્વરમાં સાઇકલ પર સવાર નિર્દોષ આધેડ ટ્રકની નીચે આવી જતાં બંને પગ કપાયાં…
અંકલેશ્વર: જીઆઇડીસી અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી જીઆઇડીસી તરફ જતાં રસ્તાની કામગીરી ફરી એક વખત વિવાદમાં આવી છે. રસ્તાનું લેવલિંગ જાળવવામાં નહિ આવ્યું હોવાથી અકસ્માતો વધી...
















